પ્રારંભમાં વેદ એક જ હતો. ભગવાન વ્યાસે વેદોનું સંપાદન અને વિભાગીકરણ કર્યું. તદનુસાર વેદ ચાર બન્યા – ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ,...
આણંદ : પેટલાદમાં 18 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર પરિણીતાના સાસરિયાએ ત્રાસ આપી છુટાછેડા માટે દબાણ કર્યું હતું. પરિણીતાને કોઇ કારણસર ગર્ભપાત...
આણંદ : ખંભાત શહેરમાં બે વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને 12 કરોડના વિકાસના કાર્યોનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ...
પાવીજેતપુર : પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ, ઉંચાપાન, બાર, પાની, કદવાલ, ભીખાપુરા જેવા ગામોમાં ડિગ્રી વગરના બંગાળી ડોક્ટર કેટલાય સમયથી સરકારી બાબુઓની મહેરબાનીથી આદિવાસી...
વડોદરા : હરિધામ સોખડાનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામી ની તપોભુમી હરિધામ માં પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદીપતિ...
વડોદરા : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2022માં ધો-10 અને 12ની વાર્ષિક પરીક્ષા આજથી શરૂ થઈ રહી...
વડોદરા: રોગ કે દર્દની સારવાર પૂરતી નથી. સંવેદના ઉમેરી કરવામાં આવતી સારવાર વધુ સારા પરિણામો આપે છે. તેનો હૃદયસ્પર્શી દાખલો સયાજી હોસ્પિટલના...
વાસ્તવિકતાને સ્વીકારવી પડે. આપેલા આંકડા તથ્ય વિનાના છે એમ કહેવું કેટલું યોગ્ય?! વિકાસ પાયામાંથી થવો જોઇએ. ભારતમાન ધનકુબેરની સંખ્યા. બે વર્ષના રોગચાળા...
ગુ.મિ.માં સમાચાર છે કે સુરતની હિરાઘસુની એકની એક પુત્રી વડોદરા ભણવા ગઈ હતી ત્યાં મોબાઈલ પર વાતો કરવામાં સીટીબસની અડફટમાં આવી મૃત્યુ...
આપણે સનાતન ધર્મી ઓ ૐ શબ્દનું અવાર નવાર ઉચ્ચારણ કરીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ. આપણને ભાગ્યે જ ખ્યાલ હોય છે...