અરબી સમુદ્ર અને ઔદ્યોગિક નગરી દહેજ નજીક આવેલું ગામ એટલે લખીગામ. જે ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલું છે. આ ગામ (Village) ધીમે ધીમે પ્રગતિને...
વોટ્સ એપ પર વાયરલ થયેલો આ મેસેજ ખૂબ જ મહત્ત્વનો છે. કૂતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે, ખુદનાં સંતાનો ઘરની નોકરાણી સંભાળે...
સત્સંગપૂર્તિમાં ‘શાસ્ત્રસ્રોત’ કટારમાં શ્રી આઇ.જી. મેકવાને, મધર ટેરેસાને ૧૯૯૦ ના યુદ્ધ વખતે અમેરિકન પ્રમુખ જયોર્જ બુશ તથા ઇરાકના રાષ્ટ્રપ્રમુખ સદ્દામ હુસેનને પત્રો...
હમણાં તો દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. પછી આખા દેશનું ફોક્સ ગુજરાતની ચૂંટણી પર રહેવાનું છે. કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરે...
રાજયમાં ધો.6 થી 12 માં શ્રીમદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે. શાળાઓમાં ગીતા આધારિત શ્લોકગાન, શ્લોક પૂર્તિ, નિબંધ, નાટય, ચિત્ર, કિવઝ જેવી સ્પર્ધાઓ...
આજકાલ તો સમય પાસે પણ હવે સમય નથી. માનવીએ દિવસના ચોવીસ કલાકને પણ ખીચોખીચ ભરી દીધા છે. નિરાંતે કશુંયે કરતો નથી. શું...
માનવીનું મન એવું છે કે, એ ઘણીવાર તેની કાબૂ બહાર કૂદાકૂદ કરવા લાગી જાય છે. માણસ ગમે તેટલો પ્રયત્ન કરે, પણ મન...
લગભગ પ્રત્યેક સમાજમાં હજુ આગલી પેઢીના લોકો જોવા મળશે. મોટે ભાગે આગલી પેઢીના લોકો શરીરથી સ્વસ્થ જોવા મળશે. મોટે ભાગનાં કામો આ...
વેદ પ્રમાણે પરમાત્મા નિર્ગુણ, નિરાકાર છે. તો ચાલો પ્રથમ સમજીએ નિર્ગુણ, નિરાકાર પરમાત્માને શાસ્ત્રોના પ્રમાણો દ્વારા.(પ્રમાણ:૧-ગીતા-૭.૧૩) “ત્રણ ગુણોથી મોહ પામેલું જગત મને...
તન ભારતનું સર્જનકાર્ય વર્તમાને ધીમે પણ મક્કમપણે આગળ વધી રહ્યું હોય તેવી પ્રતિતિ અનુભવાય રહી છે. સન 1954 થી શરૂ થયેલી પદ્મ...