લોકસભામાં પસાર થયા બાદ વક્ફ સુધારા બિલ આજે ગુરુવારે રાજ્યસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. જોકે, કેન્દ્ર સરકારને રાજ્યસભામાં બહુ મુશ્કેલીનો સામનો...
લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ આજે બુધવારે તા. 2 એપ્રિલના રોજ લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું છે. મુસ્લિમ સમુદાયનો એક વર્ગ...
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ બુધવારે જાહેરાત કરી હતી કે તે વક્ફ (સુધારા) બિલને કોર્ટમાં પડકારશે અને સમુદાયના અધિકારોને...
શહેરના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઇ કાનાણીના નામના ખોટા સહી-સિક્કાઓ બનાવી આધારકાર્ડ-પાનકાર્ડ જેવા સરકારી ડોકયુમેન્ટમાં સુધારા માટે ઉપયોગ કરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ઝડપી...
મુંબઈ ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) અંગે એક મોટી અપડેટ સામે આવી રહી છે. હકીકતમાં મંગળવારે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)...
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આજે તા. 2 એપ્રિલને બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું. બિલ પર ચર્ચા શરૂ કરતા...
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા પહેલા 12 ખચ્ચરમાં H3N8 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ મળી આવ્યો છે. ખચ્ચરોની નિયમિત તબીબી તપાસ દરમિયાન આ વાયરસ મળી...
કિરેન રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું છે. કિરેન રિજિજુએ કહ્યું કે આજ સુધી આનાથી વધુ કોઈ બિલ પર લોકો તરફથી...
લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થાય તે પહેલાં એક મુખ્ય મુસ્લિમ સંગઠન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ સરકારના આ...
રતના રત્ન કલાકારોની હડતાલ આજે ત્રીજા દિવસે પ્રવેશી છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને મદદ અને માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઇન નંબર...