મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આજે તા. 28 જાન્યુઆરીને બુધવારે સવારે બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે તેમનું વિમાન...
સુરત આવકવેરા વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આજે તા. 28 જાન્યુઆરીની વહેલી સવારે શહેરના ટોચના ઉદ્યોગપતિઓ પર દરોડા કાર્યવાહી કરવામાં આવતા ઉદ્યોગજગતમાં ફફડાટ...
મહારાષ્ટ્રના બારામતીમાં NCP નેતા અજિત પવારના વિમાનને ગંભીર અકસ્માત થયો છે. NCP નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતું વિમાન...
કિન્નર અખાડાએ શ્રીમયી મમતાનંદ ગિરી (મમતા કુલકર્ણી)ને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર ટિપ્પણી કરવા બદલ હાંકી કાઢ્યા છે. કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉ....
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જારી કરાયેલા નવા ભેદભાવ વિરોધી નિયમોએ દેશના શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. દિલ્હીની વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા...
શહેરમાં ચોંકાવનારી હત્યાના બનાવની ઘટના સામે આવી છે. અસહ્ય શારીરિક યાતનાઓ આપનારા પતિથી છુટકારો મેળવવા માટે પત્નીએ ખોફનાક પ્લાન બનાવ્યો હતો. પ્લાન...
લગભગ 18 વર્ષ પછી ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર મહોર લાગી છે. આ કરારની જાહેરાત કરવામાં આવી છે....
સુરત સહિત સમગ્ર દેશમાં આજે અખિલ ભારતીય બેંક હડતાળને પગલે બેકિંગ સેક્ટરનાં કામકાજને પ્રતિકુળ અસર જોવા મળી હતી. શનિવાર – રવિવાર અને...
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) થયો છે. આ મેગા કરારની આજે નવી દિલ્હીમાં આયોજિત ભારત-EU સમિટ દરમિયાન...
દેશની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને લગતા નવા નિયમનના અમલીકરણથી રાજકારણ ગરમાયું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ નવા નિયમો “ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને...