દિલ્હી વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 9 થઈ ગયો છે. આ દરમિયાન ફરીદાબાદ પોલીસે નજીકના ગામોમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. તેઓ ધૌજ...
અમેરિકાથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ભારત પરના ટેરિફ અડધા અથવા 50%...
સુરત: સુરતના છેવાડે બની રહેલા બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આગામી તા.15મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે...
સુરત : પેટ્રોલમાં ઇથેનોલ ભેળવેલનો પ્રયોગ નિષ્ફળ રહેતા પેટ્રોલપંપ સંચાલક એસોસિએશને ફેરવિચારણા કરવા માંગ કરી છે. સાઉથ ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશને વાહનો અને...
ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કેન્દ્રિય ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય ચૂંટણી અધિકારી હારીત...
ગાંધીનગર : ગુજરાત એટીએસ દ્વારા રિમાન્ડ પર લેવાયેલા હૈદરાબાદના જેહાદી આતંકીઓની સધન પુછપરછ શરૂ કરાઈ છે, જેમાં બાયોકેમિકલ શસ્ત્રનો ઉપયોગ કરીને હુમલો...
સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના નિધનના વાયરલ અહેવાલો વચ્ચે તેમની પુત્રી એશા દેઓલે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી. ઇન્સ્ટાગ્રામ પર તેણીએ લખ્યું,...
સોમવારે સાંજે લગભગ 6:50 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. હ્યુન્ડાઈ i20 કારમાં...
દિલ્હી બોમ્બ વિસ્ફોટો અંગે ગૃહમંત્રી અમિત શાહની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અમિત શાહે કહ્યું, “હું ઘટનાસ્થળે...
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ 1 પાસે સાંજે 6:55 વાગ્યે એક i20માં એક શક્તિશાળી વિસ્ફોટ થયો, જેમાં 10 લોકો માર્યા ગયા...