રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 નિર્દોષોના મોત થયા છે. આ મામલામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કેસ દાખલ કરી સરકારની...
સુરત: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ચકચારી બનાવ બન્યો છે. અહીં એક પરિવારના આધેડ ઉંમરના ચાર સભ્યોના મૃતદેહ ઘરમાં પડેલા મળી આવ્યા છે. રાતે...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપના પહેલાં રાઉન્ડની છેલ્લી મેચ શનિવારે ફ્લોરિડામાં ભારત અને કેનેડા વચ્ચે રમાવાની છે. આ મેચ અંગે મોટું અપડેટ આવ્યું...
અમરાવતી: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ એન. ચંદ્રાબાબુ નાયડુ પરિવાર સહિત તિરુપતિમાં વેંકેટેશ્વર સ્વામીના દર્શન માટે પહોંચ્યા હતા. પૂજા અર્ચના કર્યા બાદ ચંદ્રાબાબુએ...
અમદાવાદ: રાજ્યમાં આગજનીની ઘટનાઓ બંધ થવાનું નામ લઈ રહી નથી. આજે તા. 14 જુનના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગી...
નવી દિલ્હી: ભારતીય સેનાને સ્વદેશી આત્મઘાતી ડ્રોન નાગાસ્ત્ર-1ની પ્રથમ બેચ મળી છે. આ બેચમાં 120 ડ્રોન છે. આ ડ્રોન દુશ્મનોના બંકરો, ચોકીઓ,...
સુરત: છેલ્લાં ઘણા દિવસથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ સુરત શહેરમાં હજુ ચોમાસું બેઠું હોય તેવું લાગતું...
સાપુતારા: રાજય સરકારનું શિક્ષણ વિભાગ છેવાડેનાં ડાંગ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી હોવાની ગુલબાંગો ફેંકી રહ્યું છે. પરંતુ અહી ડાંગ જિલ્લામાં અમુક...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ની પહેલી ત્રણ મેચ ભારત ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમ્યું હતું. આર્યલેન્ડ, પાકિસ્તાન અને છેલ્લે અમેરિકા સામે આ...
અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ મામલે સુઓમોટો કેસ દાખલ કર્યા બાદ આજે તા. 13મી જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ત્રીજી સુનાવણી હાથ ધરવામાં આવી હતી....