તિરૂમાલાઃ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આદેશ મુજબ મંદિરમાં ફેલાયેલી...
નવી દિલ્હીઃ અમેરિકાના સહયોગથી ભારત તેની પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા ‘સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ’ મેળવવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ માત્ર ભારતનો...
સુરતઃ સુરતીલાલાઓ રવિવારના દિવસે બહાર હોટલોમાં ખાવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક બહાર લહેજત માણવાની મજા સજા બની જતી હોય છે. આવું...
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતીઓ ખૂબ ચાહે છે. જ્યારે જ્યારે વડાપ્રધાન સુરત આવે ત્યારે લોકો તેમને જોવા રસ્તા પર ઉમટી પડે છે....
સુરતઃ શહેર પોલીસ કમિશનરના પરિપત્રનો ઉલાળ્યો કરીને શહેરના રસ્તાઓ પર ભારે વાહનો ફૂલસ્પીડમાં બેફામ દોડતા હોય છે, તેના પગલે અવારનવાર શહેરના રસ્તાઓ...
અમદાવાદઃ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ ગુજરાતના અમદાવાદ પહોંચ્યો છે. લાડુના પ્રસાદીના ઘીમાં ગાય અને ડુક્કરની ચરબી મળવાના વિવાદમાં અમુલનું નામ...
મુંબઈઃ મુંબઈના ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાના મામલે તોફાન થયું છે. મુંબઈ મહાનગર કોર્પોરેશનની ટીમને લોકોએ ઘેરી લીધી હતી. વાહનોમાં તોડફોડ...
તિરુપતિઃ આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુમાં ઘીની ભેળસેળનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે એઆર ડેરીને...
ચેન્નાઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર તા. 19 સપ્ટેમ્બર) થી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે શરૂ થઈ...
સુરતઃ યુપીના કાનપુર બાદ હવે સુરતમાં ટ્રેનને ઉથલાવી પાડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. તોફાની તત્વોએ સુરતમાં કીમ-કોસંબાના રેલવે ટ્રેક પરથી 71 પેડ...