મુંબઈઃ બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે એટેન્શન ડેફિસિટ-હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)નો શિકાર છે. પોતાની માનસિક સમસ્યાનો ખુલ્લેઆમ...
સુરતઃ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે સુરત શહેર પોલીસ કમિશનરે ટ્રાફિક સિગ્નલ, હેલમેટ સહિતના નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવ્યો તેમ છતાં શહેરમાં અકસ્માતો...
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરને 10 વર્ષ બાદ ઓમર અબ્દુલ્લાના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ...
નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન પણ આવ્યું છે....
સુરતઃ સુરતની યશ કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં 19મી જાન્યુઆરી, 2024 ના રોજ...
નવી દિલ્હીઃ હિન્દુઓ ગૌરવ લઈ શકે તેવી જાહેરાત ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કરવામાં આવી છે. અહીં હિન્દુ હેરિટેજ મંથની જાહેરાત કરવામાં આવી...
સુરતઃ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સદભાવના વૃધ્ધાશ્રમના પરમાત્માનંદ સરસ્વતીજી સુરતની મુલાકાતે હતાં. તેમણે સાંપ્રત સમયમાં વૃધ્ધાશ્રમની જરૂરિયાત અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં...
મુંબઈઃ ‘ ધ કેરળ સ્ટોરી’થી ફેમસ થયેલી અભિનેત્રી અદા શર્મા થોડા મહિના પહેલા મુંબઈમાં સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતના ઘરે શિફ્ટ થઈ હતી....
મુંબઈઃ રણબીર કપૂરની સુપર હિટ મૂવી એનિમલની સિક્વલની એનિમલ પાર્કની તૈયારી ચાલી રહી છે ત્યારે છેલ્લાં બે-ત્રણ દિવસથી બોલિવુડમાં એવા સવાલ ચર્ચાઈ...
શહેરનાં ભટાર ખાતે રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક આઘેડ આજે સવારે ટ્રેડ મિલ પર વોકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન...