બુધવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટના પર આરસીબીના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીની પ્રતિક્રિયા...
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની શાનદાર જીતની ઉજવણી એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ. ભારે જનમેદની વચ્ચે થયેલી નાસભાગમાં...
ભારત જોડો યાત્રા 2022 દરમિયાન ઈન્ડિયન આર્મી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના સંદર્ભમાં લખનૌ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ સામે ગાંધી દ્વારા દાખલ...
શહેરમાં મનપા દ્વારા કરોડોનો ખર્ચો કરીને સિટી બસ દોડાવવામાં આવી રહી છે, પરંતુ ટિકિટ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થઈ રહ્યું છે....
ભારત દ્વારા પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવેલા ચોક્કસ અને અસરકારક ઓપરેશન ‘સિંદૂર’ ની સફળતાના નવા પુરાવા સામે આવ્યા છે. પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના 21...
તાજેતરમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવકવેરા વિભાગના ડેપ્યુટી કમિશનર ગૌરવ ગર્ગ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિએ તેના કેમ્પસમાં ચાલતી તેમજ સંલગ્ન કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સ કોર્ષની ફીમાં 2025-26 ના નવા શૈક્ષણિક વર્ષથી 20 ટકા...
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાને ટાંકીને મલેશિયાને ઓપરેશન સિંદૂરના તમામ કાર્યક્રમો રદ કરવા વિનંતી કરી હતી, જેને મલેશિયા સરકારે નકારી કાઢી હતી....
ઇન્દોરથી નવપરિણીત યુગલ રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના ગુમ થવાના મામલામાં ભયાનક વળાંક આવ્યો છે. આ દંપતી હનીમૂન માટે મેઘાલય ગયા હતા....
ભારતીય રેલ્વે ટિકિટ બુકિંગમાં છેતરપિંડી રોકવા માટે ઘણા મોટા પગલાં લઈ રહી છે. રેલ્વે બોર્ડના પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે આ અંગે...