ગુજરાતના અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને હચમચાવી દીધા હતા. તેજ ગતિએ ટેક્ ઓફ કરતી...
ઈરાન પર ઈઝરાયેલે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલે આજે સવારે ઇરાન પર ભીષણ હુમલા કર્યા છે, જેમાં ઇરાનની સેના...
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ રેકઓફ બાદ ક્રેશ થતા મોટો ધડાકો થયો હતો.આ ફ્લાઈટમાં લગભગ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત 242 પેસેન્જરો હતા....
અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલાની ઓળખ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ...
અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ છે. 242 મુસાફરોને લઈને એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન જઈ...
અમદાવાદમાં આજે બપોરે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ છે. આ ક્રેશમાં 100થી વધુ પેસેન્જરના મોતની આશંકા છે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય...
આજે ગુરુવારે તા. 12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તેમાં દક્ષિણ ગુજરાતના મુસાફરો પણ સવાર હોવાની ચોંકાવનારી વિગતો...
આજે ગુરુવારે બપોરે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. એક ચર્ચા અનુસાર પ્લેન ટેક ઓફ બાદ મેઘાણીનગર ખાતે...
આજે બપોરે અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ થતાંની સાથે જ ક્રેશ થઈ...
અમદાવાદઃ અમદાવાદથી લંડન 242 પેસેન્જરને લઈને જતું એરઈન્ડિયાનું બોઈંગ પ્લેન મેઘાણીનગર પાસે ક્રેશ થયું છે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી...