મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના...
તા. 27 જૂનને અષાઢ સુદ બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન ઈસ્કોન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. સુરતના જહાંગીરપુરાના ઈસ્કોન...
સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર તોફાની વધારા સાથે બંધ થયું. શરૂઆતથી જ બંને બજાર સૂચકાંકોએ જે ગતિ મેળવી હતી, તે બજાર...
નવસારીઃ દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભારી વરસાદણા કારણે નદીઓ છલકાઈ છે. તેના લીધે આજરોજ...
વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ખુશીના બદલે ડખા શરૂ થયા છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી...
આજે ગુરુવારે તા. 26 જૂનની સવારે ઉત્તરાખંડની અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબક્યો હતો. આ ટ્રાવેલરમાં 18થી 20 લોકો બેઠાં હતાં, જેમાંથી 3...
ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) તરફ આગળ વધી રહ્યા છે. એક્સિઓમ સ્પેસએ X પર એક પોસ્ટ શેર...
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી અનેક નામી હોટેલોમાં ગંદકીના કારણે બંધ કરાવાઇ છે. તાજેતરમાં જ હાઇવે સ્થિત કેએફસીમાં પારાવાર ગંદકી જોવા...
શહેરના અનેક વિસ્તારમાં છેલ્લાં ત્રણ દિવસથી પાણી ભરાયેલા છે, તેનો હજુ નિકાલ થયો નથી. ત્રણ દિવસ બાદ પણ લોકો ઘરોમાં કેદ રહેવા...
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર ઘોલથીર ખાતે એક ભયાનક માર્ગ અકસ્માતની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર...