શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાવસ્યા પર સ્નાન કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે તેમની પાલખી અધવચ્ચે જ અખાડામાં પાછી આપી દીધી....
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બુરખો પહેરેલી એક મહિલાએ બસ ડ્રાઇવરને બેરહમીથી માર માર્યો હતો. મહિલાનો ઘમંડ જોઈને...
મુંબઈમાં મેયરની ચૂંટણીને લઈને રાજકીય લડાઈ વધુ તીવ્ર બની છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી...
સુરત: ખજોદ સ્થિત સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ઉપરથી પ્રોસેસ કર્યા વિના હજારો ટન કચરાનો બારોબાર નિકાલ કરવાનાં અને છેતરપિંડીથી સ્વચ્છતાનો નંબર-1 એવોર્ડ...
BMC પર કબજો મેળવ્યા પછી મુંબઈના મેયર પદને લઈને ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. શિંદે જૂથે...
સુરતઃ વાસી ઉત્તરાયણના દિવસે ચંદ્રશેખર આઝાદી બ્રિજ પરથી પરિવાર નીચે પટકાઈ મોતને ભેટ્યો તેવી કમભાગી દુર્ઘટના બાદ પણ સુરત મનપાના તંત્રની આંખ...
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણી પરિણામો બાદ મુંબઈમાં એક ભીષણ રાજકીય યુદ્ધ શરૂ થયું છે. આ સત્તા સંઘર્ષ વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય...
નવી દિલ્હી: છત્તીસગઢના ઉત્તરપશ્ચિમ બીજાપુર જિલ્લાના જંગલો અને પર્વતોમાં માઓવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે, એક સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ....
જુનાગઢ: જુનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયા સભામાં ભાષણ આપવા માટે ઉભા થાય છે તે...
મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીઓ પછી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) એ પોતાનો પહેલો પ્રતિભાવ આપ્યો છે. આ પ્રતિભાવમાં શિવસેનાએ સંકેત આપ્યો છે...