‘’ખરેખર, જો હું એમ કહીશ કે, જો નવા બંધારણ હેઠળ વસ્તુઓ ખોટી હોય છે તો તેનું કારણ એ નહીં હોય કે આપણું...
2014માં તેમણે વડા પ્રધાન તરીકે પદ છોડ્યું તેના થોડા સમય પહેલાં મનમોહનસિંહે કહ્યું હતું કે, તે સમયના મિડિયા કરતાં ઇતિહાસ તેમને વધુ...
1974ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં નવી દિલ્હીની મોર્ડન સ્કૂલમાં શમિયાના નીચે બેઠો હતો ત્યારે પહેલી વાર હું મહાનતાની હાજરીમાં હોવાનું જાણતો હતો. હું...
મેં ઘણા વર્ષોથી ઇતિહાસકાર અને જીવનચરિત્રકાર રાજમોહન ગાંધીની પ્રશંસા કરી છે, તેમના પુસ્તકો અને લોકશાહી અને બહુલવાદ પ્રત્યેની તેમની નિરંતર પ્રતિબદ્ધતા માટે....
નવેમ્બર 1904માં, મોહનદાસ કરમચંદ ગાંધીએ દક્ષિણ આફ્રિકાના ડરબન બંદરથી ચૌદ માઈલ દૂર એક વિશાળ ફાર્મ ખરીદ્યું. આ ખરીદી પહેલાં, ગાંધીએ તેમનું આખું...
આધુનિક યુગનો એક મોટો પડકાર એ છે કે કેવી રીતે અલગ-અલગ ધર્મનાં લોકોને એકસાથે શાંતિથી જીવવા પ્રેરિત કરી શકાય? મધ્ય પૂર્વ અને...
‘જે ભૂતકાળને નિયંત્રિત કરે છે તે ભવિષ્યને નિયંત્રિત કરે છે: જે વર્તમાનને નિયંત્રિત કરે છે તે ભૂતકાળને નિયંત્રિત કરે છે’, જ્યોર્જ ઓરવેલની...
જ્યારે મેં આર. અશ્વિનના ક્રિકેટિંગ સંસ્મરણનું કવર જોયું ત્યારે હું એ હકીકતથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે તેમાં લેખક સફેદ કપડાંમાં બેઠેલો...
ભારતમાં બ્રિટિશ શાસનના છેલ્લા દાયકાઓમાં સમાજવાદીઓ અને સામ્યવાદીઓ વસાહતી વિરોધી રાજકારણમાં સક્રિય હતા. સ્વતંત્રતાના પ્રથમ દાયકાઓમાં બંને જૂથો પ્રભાવશાળી કોંગ્રેસ પાર્ટી માટે...
વર્ષ 2009માં, હું બે પ્રતિષ્ઠિત વિદ્વાનો, વૈજ્ઞાનિક સંશોધનના ટોચના ક્રમાંકિત કેન્દ્રોના નિર્દેશકો સાથે રાત્રિભોજન કરી રહ્યો હતો. બંનેએ મને કહ્યું કે તેઓ...