આપણા મહાન પ્રાચીન સાહિત્યમાં મહાભારત મહાકાવ્યનું અનોખું સ્થાન છે.મહાભારતમાં એક દાસી પુત્ર તરીકે અવગણના પામેલું પાત્ર એટલે મહામંત્રી વિદુર.વિદુરજી પ્રખર જ્ઞાની હતા...
એક સંતના શિષ્યો આશ્રમનાં સમાજસેવાનાં કાર્યોને આગળ વધારવા માટે ભંડોળ એકઠું કરવા માટે ગામે-ગામ ફરી રહ્યા હતા.એક નગરના નગરશેઠનું નામ દાનવીર શેઠ...
સફળ બિઝનેસમેન ચૈતન્ય સરનો આજે ૭૫ મો જન્મદિવસ હતો. રીટાયર તો તેઓ કયારેય થયા જ ન હતા.આજે ઓફિસમાં ઉત્સવનું વાતાવરણ હતું.સરનો જન્મદિવસ...
એક યુવાન અને યુવતી એકબીજાને પ્રેમ કરે છે.બહુ પ્રેમ કરે છે. એક દિવસ પ્રેમની મસ્તીમાં યુવતી યુવાનને પૂછે છે કે શું હું...
સ્નેહાબહેનના મુખ પર ૬૫ વર્ષની ઉંમરે પણ એક સરસ આભા હતી. ઉંમર તેમને થકવી શકી ન હતી. આંખોમાં ચમક અને દિલમાં ઉત્સાહ...
એક દિવસ નારદજી ભગવાન વિષ્ણુ પાસે ફરિયાદ લઈને ગયા.તેમણે ભગવાન નારાયણને નમન કરીને ફરિયાદના સૂરમાં કહ્યું, ‘ભગવન,આપ સૃષ્ટિના પાલનકર્તા છો પણ મને...
એક દિવસ ગામની શાળાનાં વિદ્યાર્થીઓને શિક્ષક એક ગરીબ ખેડૂતના ખેતરમાં લઈ ગયા અને બોલ્યા, ‘આજે આપણે બધાંએ અહીં સાથે મળીને આ ખેડૂતને...
એક નગરના નગર શેઠ બહુ દાનવીર હતા તેમણે પોતાના નગરમાં અને આજુબાજુના પ્રદેશમાં મંદિર બનાવવા, પરબો બાંધવા, વિદ્યાલય બાંધવા, કુવો ખોદવા જેવા...
એક નાનકડી કોફી શોપ હતી. ત્યાં સરસ બોર્ડ હતું. બોર્ડ પર લખ્યું હતું ‘હેન્ગીંગ કોફી’— ‘તમારી પાસે વધારે છે તો થોડું બીજા...
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે. જનતા દળ યુનાઈટેડ (JDU)ના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા...