અરાવલીનાં જંગલોમાં શિકારી જાતિઓ રહેતી હતી. શિકાર કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવવાનું તેમનું જીવન હતું. એક ભીલ ખૈમાલ રોજ જંગલમાં શિકાર કરવા જાય.પશુઓનો...
ભગવાન બુદ્ધ વિહાર પર નીકળ્યા હતા. વિહાર કરતાં કરતાં એક ગામના પાદર પર તેમણે ઝાડ નીચે વિશ્રામ કરવાનું નક્કી કર્યું. થોડી વાર...
વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું. પરંતુ કોયલ અને મોર ઉદાસ હતા કોયલનો ટહુકાર અને મોરનો કેકારવ ગાયબ હતો. રાજા સિહંએ કારણ...
એક દિવસ બગીચામાં ફૂલો વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો. બધાં જ ફૂલો, ફૂલોમાં સૌથી શ્રેષ્ઠ કોણ? તે બાબત ઉપર ઝઘડવા લાગ્યાં. ગુલાબે...
ગુરુજીએ પ્રાર્થના બાદ શિષ્યોને પ્રશ્ન પૂછ્યો કે, ‘તમારા જીવનને ઉન્નત અને ઉજ્જવળ બનાવવું હોય તો શું કરવું જોઈએ?’ શિષ્યો એક પછી એક...
ભગવાન બુદ્ધના શિષ્યોના મનમાં પ્રશ્ન ઊઠ્યો કે બધાને સુખ જોઈએ છે તો આ સુખ ક્યાં મળે? સુખ છે ક્યાં? તેને શોધવું ક્યાં?...
મંદિરમાં એક માણસ આવ્યો. શ્રદ્ધાળુ ભક્તની જેમ તેણે આંખો બંધ કરી હાથ જોડી ઈશ્વરની સામે વંદન ન કર્યા.તેની આંખોમાં હતાશાના આંસુ અને...
એક દિવસ એક શ્રીમંત વેપારી એક સંત પાસે ગયો.વંદન કરી, વિનંતી કરવા લાગ્યો કે, ‘હું તમે કહો તેટલું ધન આપવા તૈયાર છું.તમારા...
એક સંત પોતાના શિષ્ય સાથે નાવમાં નદી પાર કરી રહ્યા હતા.શિષ્ય હજી નવો હતો.અચાનક નાવ તોફાનમાં સપડાઈ ગઈ અને હાલકડોલક થવા લાગી.નાવમાં...
એક માણસ ખૂબ જ સફળ, શ્રીમંત અને અભિમાની.વેપારી આલમમાં તેનો ડંકો વાગે,ઘરમાં બધા પડ્યો બોલ ઝીલે, ખુશામત કરનારાં મિત્રો આગળ પાછળ જીહજુરી...