દુષ્કાળ માનવસર્જીત હોય કે કુદરતસર્જીત? આ સવાલ જ અસ્થાને જણાય, કેમ કે, દુષ્કાળનું સીધું કારણ અનાવૃષ્ટિ કહી શકાય, જે કુદરતને આધીન છે...
કોઈ દુર્ઘટના એકાદ વાર બને તો એને અકસ્માત કહી શકાય, પણ એકની એક પ્રકારની દુર્ઘટના વારેવારે થયા કરતી હોય તો એને બેદરકારી,...
માનવજાતના અસ્તિત્વ સાથે ભૂખ અનિવાર્યપણે સંકળાયેલી છે. માનવસંસ્કૃતિના વિકાસની સાથોસાથ જરૂરિયાતનું જે વ્યાપારીકરણ થવા લાગ્યું એમાં ભૂખનું, એટલે કે તેને સંતોષવાનું પણ...
માનવજાત જે ઝડપે વિકાસ સાધી રહી છે એમાં ખરેખર તો કોનો વિકાસ થઈ રહ્યો છે એ સમજવું મુશ્કેલ છે. કેમ કે, વિકાસની...
એક સમયે આપણા દેશની વરસાદ આધારિત ખેતીની સમસ્યાના ઉકેલ માટે વિવિધ મોટી નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા હતા, જેમણે સિંચાઈની સાથોસાથ વીજળીની...
અમેરિકન પત્રકાર ગાર્ડીનર હેરિસે ખ્યાતનામ કંપની ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ દ્વારા જાણી જોઈને ગ્રાહકોના જીવને શી રીતે જોખમમાં મૂક્યા અને હકીકત છુપાવી એની...
ભૂગોળનું સામાન્ય જ્ઞાન ધરાવનારને પણ એટલી જાણ હોય છે કે આપણી પૃથ્વી પર બે તૃતીયાંશ ભાગ પાણી છે અને બાકીનો ભાગ જમીન....
કથની એની એ જ છે. બદલાય છે ફક્ત નામ. પહેલાં આડેધડ નિકંદન, એ પ્રજાતિના અસ્તિત્વ પર આવી જતું જોખમ અને એનું ભાન...
કહેવું કંઈક અને કરવું કંઈક એ મોટા ભાગની સરકારોની પ્રકૃતિ હોય છે. વિવિધ સરકારી કાયદા કે યોજનાઓમાં સૌથી છેતરામણો શબ્દ હોય છે...
શેક્સપિયરના વિખ્યાત નાટક ‘રોમિયો અને જુલિયટ’નો એક જાણીતો અને બહુ વપરાતો સંવાદ કંઈક આવો છે, ‘નામમાં શું રાખ્યું છે? ગુલાબને કોઈ પણ...