બુદ્ધની સ્થિતપ્રજ્ઞતા મળે પછી કોઇ પણ ઘટનાથી મન વ્યથિત ન બને. જનક વિદેહીની સ્થિતિ પ્રાપ્ત થાય પછી આ સંસાર અસાર લાગે. ગીતામાં...
સમતુલનના કુદરતી નિયમો તમામ શાસ્ત્રોમાં સમાન રીતે મહત્વના છે. જેમ કુદરતમાં અસમતુલા દરિયાયી તોફાનો, ભેખડો ઘસી પડવાના બનાવો કે ભૂકંપ સર્જે છે....
બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશમાં બંધારણના અમલ બાદ કહ્યું હતું કે બંધારણ ગમે તેટલું મહાન હોય તેનો અમલ કરનારા કેવા છે...
દેશ અને દુનિયા ઈસુના નવા વર્ષમાં પ્રવેશવાની તૈયારી છે. જાન્યુઆરી શરૂ થતાં જ અયોધ્યામાં રમલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાશે. દેશ ભક્તિમય બનશે અને...
“દુનિયામાં બધા જ અસમાન છે પણ સ્ત્રીઓ વધુ અસમાન છે”-સ્ત્રીઓના સામાજિક આર્થિક અસમાનતા માટેનો દસ્તાવેજ ગણવામાં આવે છે તેવી પોતાની સુખ્યાત નવલકથાની...
ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો આવી ગયાં છે. લોકો પાનના ગલ્લે અને બાંકડા પરિષદમાં રાજનીતિની ચર્ચા કરવા લાગ્યા છે. લાંબું વિચારનારા લોકસભાના પરિણામનું...
લોકસભાની ચૂંટણી આવી પહોંચી છે. ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી તરત બે મોટા રાજકીય પક્ષોએ ચૂંટણીમાં કોને ટીકીટ આપવી?- એની કવાયત શરૂ...
યુ ડોન્ટ બીલીવ, જીવદયાના અમે એટલાં અભિલાષી કે જીવને પણ જીવની જેમ સાચવીએ. મારા અને મારા હૃદય વચ્ચે ખાનગીમાં થયેલું આ MOU...
વિક્રમનું નવું વર્ષ શરૂ થઇ ગયું છે. કોઈને ભગવાન તમને સુખ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિ આપે તેવું કહીએ તો ખોટું લાગે, કારણ સુખ...
નકલી શિક્ષકોની વાત સાંભળી હતી, ભૂતિયા સ્કૂલોના સમાચાર આવતા હતા,નકલી ઘી પકડાતું હતું..પણ હવે તો હદ, આખે આખી સરકારી કચેરી જ નકલી?...