એક વાર પ્રધાન મંત્રી શ્રીએ લોકસભામાં કહ્યું કે શું કારખાના અધિકારીઓ ચલાવશે ? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે ? શું અધિકારીઓ બધું જ કરશે...
‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી’ – આવી એક ગુજરાતી કહેવત છે. રાજાને આવક વધે ત્યારે તે રાજી થાય, ઉત્સવ ઉજવે અને...
ઉત્તર ગુજરાતની પીલવાઇ કોલેજમાં આર્થિક ઉદારીકરણનાં ત્રીસ વર્ષનો અનુભવ અને અસરોને સમજવા માટે એક રાષ્ટ્રીય કક્ષાનો સેમીનાર યોજાયો. આ સેમીનારના મુખ્ય વક્તા...
ટૂંક સમયમાં ભારતની આગામી લોક્સભા માટે ચૂંટણીની જાહેરાત થઇ જાશે અને રાજકીય પક્ષો પોતપોતાના મુદ્દા એજન્ડા સાથે મેદાને પડશે.વર્ષ ૨૦૧૯ માં પુલવામા...
એક નાગરિક તરીકે તમને કઈ વાતમાં ગુસ્સો આવશે? ક્યા સમાચાર તમને ખલેલ પહોંચાડશે? એક મુસ્લિમ યુવકે ઇસ્લામની ટીકા કરનારા વ્યક્તિને દુકાનમાં ઘૂસીને...
નવા સત્રની શરૂઆત થઇ ચૂકી છે. શાળા કોલેજોમાં નવી શિક્ષણ નીતિના અમલમાં સરકાર લાગી ગઈ છે. નવી શિક્ષણ નીતિ અભ્યાસક્રમનું નવું માળખું...
દેશમાં હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવા શરૂ થવાના છે. રામ મંદિરના ઉદ્ઘાટન પછી ઉત્તર ભારતના પટ્ટામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે...
બુદ્ધની સ્થિતપ્રજ્ઞતા મળે પછી કોઇ પણ ઘટનાથી મન વ્યથિત ન બને. જનક વિદેહીની સ્થિતિ પ્રાપ્ત થાય પછી આ સંસાર અસાર લાગે. ગીતામાં...
સમતુલનના કુદરતી નિયમો તમામ શાસ્ત્રોમાં સમાન રીતે મહત્વના છે. જેમ કુદરતમાં અસમતુલા દરિયાયી તોફાનો, ભેખડો ઘસી પડવાના બનાવો કે ભૂકંપ સર્જે છે....
બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશમાં બંધારણના અમલ બાદ કહ્યું હતું કે બંધારણ ગમે તેટલું મહાન હોય તેનો અમલ કરનારા કેવા છે...