ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ ડૉ. સોનલ પંડ્યાએ રક્ષાબંધન નિમિત્તે એક વિચાર વહેતો મૂક્યો અને તે એ કે ભાઈ બહેનનું રક્ષણ કરે...
ભારતીય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુંજીથા”નું મહત્ત્વ છે. “તેને તું ત્યાગીને ભોગાવ”….. આ વિચારના આધારે જ ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત આપ્યો હતો અને ભારતમાં...
ઑગસ્ટ એ આઝાદીની લડતનો મહિનો છે. ૧૫ ઑગસ્ટે વધુ એક સ્વતંત્રતા દિવસ ઉજવાશે. કોઈ પણ લડતમાં જેમ સામ-સામા લડનારા હોય છે તેમ...
બિહારમાં વોટર વેરીફીકેશન ચાલી રહ્યું છે, ચૂંટણી પંચે નાગરિકતા ચકાસવા માટે જે પુરાવા માન્ય રાખ્યા છે તેમાં આધારકાર્ડ નથી. સુપ્રીમ કોર્ટમાં કેસ...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વ્યાપક વ્યૂહરચનાના ભાગ રૂપે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના શિક્ષણજગતમાં ગુણોત્સવ લાવ્યા હતા. વર્ષોથી સરકારી શિક્ષણવ્યવસ્થા માટે...
નાનાં બાળકો “ઘર ઘર રમે” તેમ હવે અતિ જવાબદાર પદ ઉપર બેઠેલાં ધારાસભ્યો ચૂંટણી-ચૂંટણી લડવાની વાતો કરતા થયા છે. તેમની જવાબદાર રાષ્ટ્રીય...
કોઈ પણ સામાજિક નિસ્બતવાળા અને સમજણપૂર્વક વિચાર-વિમર્શ કરવો પડે તેવા મુદ્દાને ગુચવી નાખવો તે આપની જાણે રાષ્ટ્રીય રમત થઇ ગઈ છે. નવા...
જો તમે યુટયુબના વીડિયો દ્વારા રૂપિયા કમાવ છો તો પી.વી. નરસિમ્હારાવને થેંકયુ કહેજો. જો તમારા દીકરા-સગા આઈ.પી.એલ.ની મેચોમાં તેરમા-ચૌદમા ખેલાડી તરીકે પણ...
24 જુલાઇ 1991ના દિવસે વડા પ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારમાં નાણાંમંત્રીશ્રી ડો. મનમોહનસિંહ દ્વારા ભારતમાં ઉદાર આર્થિક નીતિની જાહેરાત થઇ. ઉદારીકરણની આ નીતિના...
એક જૂનો અનુભવ ‘મહાનગરની એક સોસાયટીમાં વિધાનસભાની ચૂંટણીના બરાબર મહિના પહેલાં મહાનગરપાલિકાએ અચાનક વર્ષો જૂની પાણીની પાઈપલાઈન બદલવાનું કામ શરૂ કર્યું! મતદાન...