દરવર્ષની જેમ આ વર્ષૈ પણ નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા સલીમભાઇ ની આગેવાનીમાં શહેરના કેવડાબાગ ખાતે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ અંધજનો માટે લંચ તથા જીવનજરૂરી ચીજવસ્તુઓ ના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે બાલાજી હોસ્પિટલના ડો.આયંગર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નિઃસહાય માનવ કલ્યાણ સંઘ માં સક્રિય સભ્ય ભાવેશ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

