ડૉ. શ્રીકાંત રાખે એક અચ્છા ફોટોગ્રાફર છે. એક તેઓ ભારતીય સંસ્કૃતિ, કલા, હિસ્ટોરીકલ પ્લેસીસની ખુબસુરત ફોટોગ્રાફી કરે છે, સાથે યુનિવર્સીટીમાં આર્ટ, એડવર્ટાઇઝિંગનું...
મેયર મેડમ અને સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ, કિશનવાડીના રહીશોને દુર્ગંધથી મુક્તિ ક્યારે મળશે ? ટ્રાન્સફર સાઇટના નામે ડમ્પીંગ, દુર્ગંધ, આરોગ્ય સંકટ અને તંત્રના...
આરોપી ઈસમે યુવકને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ આચર્યું અને તેને પણ પતાવી દીધી નડિયાદ, તા.24મહુધાના મહિસામાં ગઈકાલે મળેલા બે મૃતદેહોમાં...
વડોદરા આવેલા મંત્રીએ ઉનાળાને ધ્યાને રાખી લોકોને પાણી મળે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપીવડોદરા: વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે મંત્રી કુંવરજી...
સાંસદ ડો.હેમાંગ જોષીએ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી લોકો માટે જમવા રહેવા સહિતની વ્યવસ્થા કરાવી પ્રતિનિધિ વડોદરા તા.24 વડોદરા શહેરના 23 જેટલા...
વડોદરા: વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી જીએસએફસી રેલ્વે ઓવરબ્રિજ ઉપર રીસફેસિંગની કામગીરી હાથ ધરાતા એક તરફનો માર્ગ બંધ રહેશે, જ્યારે અકોટા-દાંડિયા બજાર રેલ્વે...
વડોદરા: મહાપ્રભુજીના ઉત્સવની મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીની નિશ્રામાં યોજાયેલ ૧૫૦ કુંડી પુરુષોત્તમ યજ્ઞમાં ૫૦૦ થી વધુ વૈષ્ણવોએ...
અટલાદરા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગનું કારણ અકબંધ, હાલ કચરાને ઠંડુ કરવાની પ્રક્રિયા ચાલુ વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ મુજમહુડા ડમ્પિંગ...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અને પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો...
સાંસદની સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે અતિ મહત્વની નકશા સાથેની સમીક્ષા મીટીંગ લીમખેડા વિશ્રામ ગૃહ ખાતે રાખવામાં આવી લીમખેડા: દાહોદને મહત્વનો જીલ્લો બનાવી...
દાહોદ: દાહોદના ભાઠીવાડા ગામે એન.ટી.પી.સી. (નેશનલ થર્મલ પાવર કોર્પાેરેશન)ના સોલાર પ્લાન્ટમાં આગની ઘટનાના દિવસે બપોરે ૧૨ વાગ્યે ભાઠીવાડા ગામના મહિલા સહિત ૧૩...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાને દાહોદ એલસીબી પોલીસે હ્યુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી...
ડભોઇ: ડભોઇ તાલુકાની જનતાને અને ડભોઇ નગરના લોકોની વાંચન ભૂખ સંતોષવા માટે ડભોઇ નગરની મધ્યમાં ટાવર બિલ્ડિંગમા જ પુસ્તકાલય વર્ષો પહેલાં શરૂ...
દાહોદ તા.૨૪ સંસ્કૃતભારતી દાહોદ જનપદ દ્વારા દસ દિવસીય સંસ્કૃત સંભાષણ શિબિર અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું દાહોદ શહેરના મંડાવાવ રોડ ખાતે શ્રી સરસ્વતી...
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે પ્રવર્તી રહેલાં તણાવ વચ્ચે આજે ગુરુવારે બપોરે ભારતે INS સુરત યુદ્ધ જહાજ પરથી મિસાઇલનું સફળ...
વડોદરા : રીઢા વાહનચોર પાસેથી મેળવેલી ચોરીના ટુ-વ્હીલર વાહનો સગેવગે કરવાના તેમજ 11 ગુનામાં ફરાર આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન...
વડોદરાના સાંસદ ડૉ હેમાંગ જોષીનું નામ ઉપયોગ કરી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવાયું હોવાની ઘટના સામે આવી છે. આ...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે ગુસ્સો છે. સરકારે સિંધુ જળ સંધિ અટકાવીને...
પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરનારા આતંકવાદીઓ પર ગુસ્સે ભરાયેલા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે આ હરામખોરોએ નિર્દોષ લોકોને તેમના નામ અને ધર્મ...
બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન તેમજ ભીડભાડવાળા જગ્યા પર સતત ચેકિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : નરસિમ્હા કોમારે જમ્મુ- કાશ્મીરના પહેલ...
પહેલગામ આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારના મધુબની પહોંચ્યા. અહીં તેમણે પહેલી વાર હિન્દી તેમજ અંગ્રેજીમાં ભાષણ આપ્યું. તેમણે...
ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરને ધમકી મળી છે. એવું કહેવાય છે કે તેમને ISIS કાશ્મીર’ દ્વારા ઇમેઇલ દ્વારા ધમકી આપવામાં આવી...
ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા એક મહિના દરમિયાન ૬૩૪ યુનિટ પર ચેકીંગ, ૧૬૦૦ કિલોથી વધુ અનહેલ્ધી વસ્તુઓનો નાશ વડોદરા: ઉનાળાની ઋતુમાં ફળો, રસ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે તેમણે પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું કે આપણે આતંકવાદની...
ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાની વાત કરતા જ પાકિસ્તાનીઓ ગભરાઈ ગયા છે. પાકિસ્તાનીઓ ભારતને ધમકી આપવા માટે એક જૂના વીડિયોનો ઉપયોગ...
પ્ર: રણબીર સાથેના મેરેજને ત્રણ વર્ષ થયા. કેવું લાગે છે? પતિ તરીકે રણબીર કેવો છે ?આલિયા: એકદમ હુંફાળો અને ખૂબ કાળજી રાખનારો....
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી સુરક્ષા અંગેની...
જયદીપ અહલાવતનો હમણાં વટ છે. તેની દરેક ફિલ્મો પર પ્રેક્ષકોની નજર રહે છે. ‘પાતાલ લોક’અને ‘ડોગ્સ ઓફ વાસેપૂર’થી તે ચર્ચામાં આવી ગયો...
પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના શૈલેષ કળથિયાની પત્નીએ આજે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પોતાનો આક્રોશ વ્યક્ત...
26 વર્ષનો બાબિલ ઈરફાન ખાન જે હમણાં તે ‘ધ તાઓ ઓફ ફિઝિક્સ’ વાંચી રહ્યો છે અને નેટફ્લિક્સની મજેદાર સિરીઝ પીકી બ્લાઇંડર્સ પણ...
ડભોઇ નગરપાલિકા દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા વર્મી કંપોસ્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડભોઇ...
વડોદરા: વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી જીએસએફસી રેલ્વે ઓવરબ્રિજ ઉપર રીસફેસિંગની કામગીરી હાથ ધરાતા એક તરફનો માર્ગ બંધ રહેશે, જ્યારે અકોટા-દાંડિયા બજાર રેલ્વે બ્રિજ ઉપર પણ રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.
વડોદરા કોર્પોરેશનની બ્રિજ શાખા તરફથી રીસર્ફેસીંગની કામગીરીના ભાગરૂપે અકોટા-દાંડીયાબજાર રેલ્વે ઓવર બ્રિજ ઉપર તા. ૨૪-૦૪-૨૦૨૫ થી તા.૨૨-૦૬-૨૦૨૫ સુધી એટલે બે માસ સુધી કામગીરી ચાલવાની છે. છાણી રેલ્વે ઓવર બ્રીજ ઉપર રીસર્ફેસીંગની કામગીરી સંદર્ભે બ્રિજના એક તરફનો ભાગ સંપુર્ણ બંધ કરી દેવાતા તમામ પ્રકારના વાહનો માટે ડાયવર્ઝનનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. છાણી નજીક આવેલા બાજવા ટી પોઈન્ટથી રેલ્વે ઓવર બ્રિજ ઉપર રીસર્ફેસીંગની કામગીરી દરમ્યાન તમામ પ્રકારના વાહનો માટે રોડનો એક તરફનો ભાગ બન્ને તરફ અવર જવર કરતા વાહનો ઉપયોગ કરીને પસાર થઈ શકશે. આ માટે પોલીસ કમિશ્રર દ્વારા પણ તા.૧૭-૦૩-૨૦૨૫થી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના બ્રિજ પર એક કે બે જ વર્ષમાં રિસસર્ફેંસીંગ ની કામગીરી હાથ ધરવામાં આવે છે. એવું તે કેટલી નિમ્ન સ્તરનું મટીરિયલ વાપરવાં આવે છે કે તદન ટૂંક સમયમા લાખો કરોડો રૂપિયા પાણીમાં જાય છે અને નવેસરથી કામગીરી કરવી પડે છે. પાલિકા તંત્ર અને શાસક પક્ષ દ્વારા મજબૂત મિલીભગત રચીને માનીતા કોન્ટેક્ટરોને ઘી કેળા કરાવીને ભાગબટાઈ ના જ કામ થઈ રહ્યા છે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.