મહાનગરની અવગતિ માટે જવાબદાર આ તત્વો

દાગીના પર લોન અપાવવાનું કહી મહિલાઓ સાથે ઠગાઇ કરતા હરામખોરો, જીવતાનું ડેથ સર્ટિફિકેટ આપીને વીમાની જંગી રકમ હડપતા દુર્જનો, ગેરકાયદેસર રીતે ઘરેલુ અને કોમર્શિયલ ગેસના બાટલામાંથી ગેસ રિફિલિંગ તથા સિલિન્ડરોની ચોરીના વધતા ગોરખધંધા, જુદા જુદા વિસ્તારોમાં ચાલતા વરલી મટકાના જુગારધામો, રેલવે યાર્ડ, પરિસર, આસપાસનાં અસામાજિક તત્વો, ભારતીયોને ડિરેકટર બનાવી કંપની શરૂ કરીને હવાલા મારફતે પૈસા ચીન મોકલવાના બેફામ ચાલતા ષડયંત્રો આદિ આપણા મહાનગરની અવગતિ માટે જવાબદાર છે.
અમદાવાદ         –  જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top