ભૂસ્ખલનને કારણે કેદારનાથ હાઈવે બંધ કરાયો છે. યાત્રીઓને જ્યાંના ત્યાં રોકી દેવાયા છે. બીજી તરફ ફસાયેલા યાત્રીઓનો જંગલના રસ્તે રેસ્ક્યૂ કરાઈ રહ્યો...
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લોકો માટે એક નોંધપાત્ર સમાચાર છે. જો તમારું વાહન ખૂબ જૂનું અથવા નિર્ધારિત સમય મર્યાદા વટાવી ગયું છે તો...
પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સાંજે 4 વાગ્યે શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ ભગવાન બલભદ્રનો રથ ભક્તો દ્વારા ખેંચવામાં આવ્યો હતો. થોડા...
દર વર્ષે ખાડીપૂરમાં ફસાતા સુરતીઓ હવે રોષે ભરાયા છે. આ વર્ષે ખાડીપૂરના પાણી ચાર દિવસ બાદ પણ ઓસર્યા નથી. લોકોને લાખો કરોડોનું...
વડોદરા: વડોદરાના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથજીની 44મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરનાં પ્રથમ નાગરિક...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે. યુએસ વાણિજ્ય...
ટ્રેન ના ડ્રાઇવરે અડફેટે લેતા જંબુસરના પરિવારની 4 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું ટ્રેનની અડફેટે બાળકી આવી જતા પરિવારે બુમરાણ મચાવી છતાં...
પ્રતિનિધિ સંખેડા સંખેડા તાલુકાના ગામ સાંઢકુવામાં પાણીની સમસ્યા પાંચ દિવસથી છે સરપંચ કે કોઈ સભ્ય આવીને કોઈપણ સમસ્યા દૂર કરતું નથી. જેથી...
આજે સવારે અમદાવાદમાં પરંપરાગત રૂટ પરથી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી ત્યારે લગભગ સવારે 9.33 વાગ્યાની આસપાસ હાથી...
વ્યારા: વ્યારા શહેરની 15 વર્ષીય જેનિશા નાયક પોતાની સરનેમની જેમ જ આવનારા સમયમાં નાયિકા એટલે કે અભિનેત્રી બનવાની છે. 15 વર્ષની આ...