એક દિવસ રુકમણીજી ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે ભવનમાં આવ્યા તે પણ તેમને ખ્યાલ ન રહ્યો. ભગવાને પાસે જઈને...
આપણા વડાપ્રધાન મોદી કેટલાક સમયથી કહી રહ્યા હતા કે હવે યુદ્ધોનો સમય રહ્યો નથી. પરંતુ પછી થયું તેનાથી બિલકુલ ઉંધુ! દુનિયામાં અનેક...
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દ્વારા 21 જુલાઈના રોજ અચાનક રાજીનામાનું પગલું કેમ લેવામાં આવ્યું તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યસભા...
ભાષાએ વિકસાવેલ તર્કને વિજ્ઞાન જાણી જે તાર્કિક સિદ્ધાંત વિકસ્યા છે તેમાંનું એક ઉત્તમ ઉદાહરણ કર્મનો સિદ્ધાંત છે. સનાતન હિન્દુધર્મ, જૈન અને બૌદ્ધ...
માનસા દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં છ લોકોના મોત, 40 લોકો ઘાયલ થયા. આ ઘટના અફવાથી બની હતી. તાજેતરમાં જગન્નાથપુરીમાં બનેલી ઘટના અને...
હાલ ડાંગમાં સૌંદર્યનો મહાસેલ ચાલી રહ્યો છે. માત્ર એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં તમે ભરપેટ ખજાનો લૂંટી શકો છો. બસ પાંચ-સાત...
પટણામાં વિધાનસભા ચૂંટણી પહેલા, મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના આશા અને મમતા કાર્યકરોને તેમના માનદ વેતનમાં વધારો કરીને ખુશખબર આપી છે. આશા કાર્યકરોને...
દવાઓ પણ ડુપ્લિકેટ ! જાણીતા કંપનીઓના નામે નકલી દવા બનાવી ઉમેરાતો હતો ચોક પાવડર ડિસ્કાઉન્ટના ચક્કરમાં ડુપ્લિકેટ દવાઓનું વેચાણ થતું હોવાનું સામે...
હાલ દક્ષિણ પૂર્વ એશિયાના બે દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદી વિવાદને લઈને ચાલી રહેલો સંઘર્ષ ચિંતાજનક છે. આ લડાઈમાં ૧૪ નાગરિકો...
આપણા સૌના સુરતને સાચા અર્થમાં ગ્રાઉન્ડ લેવલે સ્વચ્છ બનાવવાનું અભિયાન ગુજરાતમિત્ર દૈનિક દ્વારા આદરવામાં આવ્યું છે. આ અભિયાનને સુરતની જનતા તરફથી પણ...