કવાંટ : કવાંટ તાલુકાના ખંડીબારા ગામે રહેતા રાઠવા સૂખદેવભાઈ રમેશભાઈ પોતાની ગાડી ઇકો ગાડી લઈને કવાંટ કોઈ કામકાજ માટે આવ્યા હતા. કામકાજ...
દાહોદ એપીએમસીમાં આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે સહકારી સંઘમાંથી બે ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા.. એપીએમસીના ઇલેક્શનમાં વેપારીમાંથી ચાર, ખેડૂતમાંથી 18 મળી 24 ઉમેદવારો...
રાજસ્થાનના અલવરમાંથી એક મોટો જાસૂસી કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાન ઇન્ટેલિજન્સે ઓપરેશન “સિંદૂર” અંતર્ગત ISI માટે જાસૂસી કરવાના આરોપસર મંગત સિંહ નામના...
વડીલોનું પ્રમાણ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં ધ્યાન માંગી લેતી સમસ્યા છે. વડીલોમાં રહેલી પરિપકવતા, અનુભવસમૃધ્ધિ, ડહાપણ વિપુલ પ્રમાણમાં જોવા...
ભારત ઋષિ મુનીઓનો, પ્રમાણિક, સ્વચ્છ દેશ, કહેવાતો આજે 21મી સદીમાં સાવ ઉલ્ટુ ચક્કર ફરે છે. માનવજીવન, પશુપંખીને પીવાનું ચોખ્ખુ પાણી પણ દુર્લભ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર પાલની નકલી બેંક ગેરંટી કેસમાં મની...
જીવનમાં તંદુરસ્ત રહેવું સૌ કોઇને ગમતું હોય છે. આ તંદુરસ્તી શારીરિક ક્ષમતા તો ખરી જ પણ સાથે માનસિક રીતે મજબૂત રહેવાય એ...
સંસાર અસાર છે અને વૈરાગ્યમાં જ પ્રભુભક્તિ થઈ શકે એમ માની ઘણી વ્યક્તિઓ સંસારત્યાગ કરી સાધુ-સંત થવાને માર્ગે પ્રયાણ કરે છે. ક્યારેક...
કપાસ અને ગુજરાતનો સંબંધ બહુ ઘનિષ્ઠ છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું એટલી બધી કોટન મિલો અમદાવાદમાં હતી. ગુજરાતમાં કપાસની ખેતી હવે પ્રમાણમાં...
નોબેલ શાંતિ પુરસ્કાર લગભગ એવી વ્યક્તિને મળતો હોય છે, જેને તે પુરસ્કાર મળવાનો છે, એવી કોઈએ કલ્પના પણ ન કરી હોય. નોર્વેજીયન...