ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી...
ગુરુવારે (૧૬ ઓક્ટોબર) છત્તીસગઢમાં ૧૭૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેનાથી અબુઝહમાદ અને ઉત્તર બસ્તર નક્સલમુક્ત બન્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે બુધવારે મહારાષ્ટ્રમાં...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સાધનો અને મટિરિયલ સપ્લાય કરતી કંપનીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે રેલવેમાં...
દિવાળીના તહેવાર દરમિયાન સચિન જીઆઈડીસીમાં મીની વેકેશન રહેશે. દિવાળીની સાંજથી આગામી લાભપાંચમ સુધી તમામ ઉદ્યોગો બંધ રહેશે ત્યારે બંધ કારખાનાઓની સુરક્ષા માટે...
રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ધમધમાટ ચાલી રહ્યો છે. વર્તમાન મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપી દીધા છે. દરમિયાન નવા મંત્રી મંડળના શપથ સમારોહના ઈન્વિટેશન...
રાજ્ય સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની ચાલતી ચર્ચા વચ્ચે મોટું અપડેટ આવ્યું છે. આજે ગુરુવારે તા. 16 ઓક્ટોબરની બપોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
ગ્રામજનોને દિવાળીમાં ઘરે બેઠા તેલની રેલમછેલ થતા જે મળ્યું તે સાધનમાં ભરવા લાગ્યા ખેડા જિલ્લાના રાધવાણજ ગામ નજીક નેશનલ હાઇવે-47 પર આજે...
સ્વર્ગસ્થ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી વાય. પૂરન કુમારે આત્મહત્યાના થોડા સમય પહેલા વકીલો સાથે વાત કરી હતી. તેમના કોલ રેકોર્ડમાં આ...
દિવાળી ટાણે બાળકો સહિત અનેક બીમાર, પીળાશ પડતા પાણીની ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય; ગુસ્સે ભરાયેલા લોકોએ અધિકારીને ઘેરી વળી ઉગ્ર રજૂઆત કરી....
જૂનમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના પાઇલટ-ઇન-કમાન્ડ સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને આ અકસ્માતની નિષ્પક્ષ, પારદર્શક અને...