આપણા જીવનપર્યંત તથા જિંદગી પછી પણ કુટુંબનાં સભ્યોની સુખાકારી સૌ કોઇ ઇચ્છે છે. આ અંગે જરૂરી વીમા પોલીસીઓ માટે નમ્ર સૂચન છે....
‘ગુજરાતમિત્ર’ અખબારની ‘સત્સંગ’ પૂર્તિમાં લેખક સનત દવેએ પૂ. ડોંગરેજી મહારાજના સાદગીપૂર્ણ જીવનની વિસ્તારથી વાત કરી છે. અનુભવના આધારે મારે પણ એમના જીવન...
તારીખ 9 નવેમ્બરના રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સ્વદેશીગામ સાથે નાયબ મુખ્યમંત્રી અને સરકારના અન્ય ધારાસભ્યો અને સાંસદો લોકલ અને વોકલ સૂત્ર...
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને અભિનેત્રી પત્રલેખા તેમના લગ્નની ચોથી વર્ષગાંઠે માતા-પિતા બન્યા છે. દંપતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. બોલિવૂડનું લોકપ્રિય...
એક દિવસ નિહાર તેના દાદા પાસે ગયો. ૮૬ વર્ષના દાદા હજી ખડે ખા હતા અને પોતાની ઝવેરીની પેઢી પર જઈને હજી બેસતા....
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગત રોજ તા. 14 નવેમ્બર શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે એક શક્તિશાળી વિસ્ફોટ થતાં વિસ્તારમાં હાહાકાર મચી ગયો...
પારદર્શિતા એ ચોક્કસપણે નરેન્દ્ર મોદી સરકારની ઓળખ નથી. જ્યારે દેશવાસીઓને વિશ્વાસમાં લેવાની પૂરતી આવશ્યકતા હોય છે ત્યારે સરકારના સામાન્ય કાર્યમાં પણ આવું...
છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યોની ચૂંટણીમાં મહિલાઓને રોકડ સહાય આપવાનો રાજકીય ટ્રેન્ડ શરૂ થયો છે એ રાજકીય સફળતા તો જરૂર અપાવે છે પણ...
બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અંગે ત્યાંની અદાલત નિર્ણય સંભળાવવાની તૈયારીમાં છે. જેના કારણે છેલ્લા બે દિવસથી દેશમાં આગચંપી...
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ખૂબ જ વિચારપૂર્વક મતદાન કર્યું હતું જેની અસર પરિણામોમાં જોવા મળી રહી છે. બિહારના લોકોએ સ્પષ્ટ કરી...