વિપક્ષના એક નેતાએ પૂર્વ વિસ્તારમાં ગાડી પકડી; કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પાલિકામાં રજૂઆત વડોદરા : શહેરની સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકા દ્વારા...
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનને આજે 14 દિવસ થયા છે. ગત તા.24 નવેમ્બરે ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર પરિવાર...
અમદાવાદ : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૧૫૦૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના...
ગાંધીનગર : 2027ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મજબૂત થતી અટકાવવા માટે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેજ ગતિએ રાજકીય કવાયત...
ભારતના કેટલાક કટ્ટર હિન્દુઓ આજે પણ બાબરી મસ્જિદનું નામ સાંભળીને ભડકી જાય છે, પણ કદાચ તેમને ખબર નથી કે બાબરી મસ્જિદના બદલામાં...
ગાંધીનગર : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે પ્રમુખસ્વામી મહારાજની વરણીને ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત...
એક સુંદર દૃષ્ટાંત કથા છે.એક દિવસ એક નાનકડો છોકરો તેની મા સાથે મેળામાં ફરવા ગયો અને માની આંગળી પકડીને તે મેળામાં ફરી...
હોતા હૈ, ચલતા હૈ ! એ કલ્ચરને ભારત સરકાર સુધારી શકી નથી, બલ્કે વધુ વણસ્યું તેનું બોલકું ઉદાહરણ જોયું. હજી હમણા તો...
તાજેતરમાં ક્રિશ્ચિયન ઉપર હુમલાઓ અને સામુહિક કતલના બનાવોને લઈને નાઇજિરિયા સમાચારોમાં ચમક્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજિરિયામાં ક્રિશ્ચિયન સમુદાય પર થતા...
ધન્નીપુર ગામ અયોધ્યાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. આ ગામ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચામાં છે, કેમકે, સરકારે અહીં મસ્જિદ બનાવવા માટે જમીન...