આણંદ તા 8રાજ્યમાં તમામ જુદી જુદી આવાસ યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી...
આણંદ તા.8ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન્સ (CMPICA) દ્વારા રાષ્ટ્રીય કક્ષાના કમ્પ્યુટર ટેક્નોક્રેટસ સિમ્પોઝિયમ ‘IGNITE –...
આણંદ મહાનગરપાલિકા જાહેર થતાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. પરંતુ કરમસદના નાગરિકો આ નિર્ણયથી નારાજ થયાં હોવાનું એક આવેદનપત્ર કલેક્ટરને આપવામાં...
નડિયાદ, તા.8નડિયાદ નગરપાલિકા અને ટાઉન પોલીસની ટીમ આજે શહેરના જાહેર માર્ગો પર ફરી એકવાર દબાણો હટાવવા માટે નીકળી હતી. પરંતુ આ ટીમ...
આણંદ, તા.8ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ખેતીમાં ઉપયોગ લેવાતા રાસાયણિક ખાતર અને દવાના કારણે...
એક ઝાડ નીચે એક ફકીર બેસતો. તે ભગવાનનાં ગીતો ગાતો. સૂફી ગીતો લલકારતો રહેતો અને ભગવાનને અલ્લાહને પોકારતો રહેતો.સતત એમ બોલતો રહેતો...
વીરપુર તા.8વિરપુર તાલુકાના નવીન બારોડા ગ્રામ પંચાયતનુ કામ ખોરંભે પડતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.વીરપુર તાલુકાના બારોડા ગામે ચાર માસ અગાઉ નવીન...
તેની વેબસાઇટ પર બીજેપી કહે છે કે, ‘એકાત્મ માનવતાવાદ’ની ફિલસૂફી વ્યક્તિને માત્ર એક ભૌતિક વસ્તુ તરીકે જ નહીં, પરંતુ આધ્યાત્મિક પરિમાણ ધરાવતી...
પેટલાદ તા.8પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાં નાગરકુવાથી રણછોડજી મંદિર સુધીના મુખ્ય રાજમાર્ગ પર રોજેરોજ હજારો લોકોની અવર જવર થતી હોય છે. આ રસ્તા...
એક નાગરિક તરીકે તમને કઈ વાતમાં ગુસ્સો આવશે? ક્યા સમાચાર તમને ખલેલ પહોંચાડશે? એક મુસ્લિમ યુવકે ઇસ્લામની ટીકા કરનારા વ્યક્તિને દુકાનમાં ઘૂસીને...