Vadodara

શહેરના નાગરવાડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોગાજીની છડી યાત્રાનું આયોજન કરાયું…

શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ ગોગાજી મહારાજના મંદિર ખાતે છેલ્લા ત્રીસ વર્ષોથી છડીયાત્રાનુ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નાગરવાડાપંચ ગોગાજી પરિવાર તથા નાગરવાડા યુવક મંડળ દ્વારા છડીયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોરખનાથ પંથના સંતો તથા સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં છડીયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં મંદિરે ચાલીસ જેટલી છડી હોવાનું ગોરખનાથ સંપ્રદાયના સંત દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top