Vadodara

વડોદરા શહેર ઉપરાંત જિલ્લાના મહીકાંઠાના 49 ગામોમાં પણ પૂરનો ભય

કડાણા અને પાનમ ડેમમાંથી અંદાજે ૨,૬,૦૦૦ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.જેને કારણે વણાકબોરી વિયર પરથી અંદાજે રાત્રે ૧૦ કલાકે આ પાણીનો પ્રવાહ પસાર થવાની શક્યતા છે.જેના પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના મહીસાગર નદી કાંઠાના સાવલી તાલુકાના ૨૮,વડોદરા ગ્રામ્યના ૦૯ અને પાદરા તાલુકાના ૧૨ સહિત ૪૯ ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.

Most Popular

To Top