Vadodara

આર્મીએ કીર્તિમંદિરમાંથી અનેક લોકોને બચાવ્યા

નંબર 13 મરાઠા રેજીમેન્ટ દ્વારા કીર્તિ મંદિર ખાતે મોટું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તેમની ટીમ દ્વારા અમુક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. શહેરમાં બીજે પણ ટીમ કાર્યરત છે. આર્મીના મરાઠા રેજીમેન્ટ ના 45 લોકોની ટીમ કીર્તિ મંદિરમાં ફસાયેલા અનેક લોકોને બહાર કાઢવામાં અત્યાર સુધી સફળ થઈ છે.

Most Popular

To Top