National
તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સુબ્રમણ્યમ સ્વામીની અરજી નામંજૂર
તિરુપતિ બાલાજી મંદિર પ્રસાદમ વિવાદમાં સુબ્રમણ્યમ સ્વામીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સ્વામીએ ભેળસેળયુક્ત પ્રસાદમ અંગે આંધ્ર પ્રદેશ સરકારની વહીવટી તપાસ...