ભારતીય વાયુસેના (IAF) એ ઓપરેશન સિંદૂર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. સેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે...
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ, સંરક્ષણ મંત્રાલયે શનિવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આમાં આર્મી તરફથી કર્નલ સોફિયા કુરેશી,...
કચ્છમાં પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલાના પ્રયાસ થઇ રહ્યાં છે. ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન બેબાકળું બન્યું છે અને સતત ભારત પર...
ભારત દ્વારા વારંવાર હુમલાનો ભોગ બન્યા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાની સેના હવે પોતાના જ લોકોનું નિશાન બની ગયા...
ભારતે પાકિસ્તાન સામે વળતા હુમલા શરૂ કરી દીધા છે. ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલા શરૂ કરી દીધા...
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. એટલે કે 7 મેના રોજ પાકિસ્તાનમાં 9...
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય...
બિહારમાં ઉમેદવારો BPSC TRE 3 પૂરક પરિણામના પ્રકાશનની માંગણી સાથે સતત વિરોધ કરી રહ્યા છે. આજે વહેલી સવારે પોલીસે મુખ્યમંત્રી ગૃહને ઘેરવા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ સચિવ ગોવિંદ મોહન સાથે તેમના કાર્યાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી...
પહેલગામ આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત પાકિસ્તાન સામે બદલો લેવાના વિકલ્પો પર વિચાર કરી...