પુડુચેરીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ‘ફેંગલ’ને લઈને તમિલનાડુના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે....
સંભલની જામા મસ્જિદ મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે આદેશ આપ્યો કે મસ્જિદના સર્વે રિપોર્ટને ખોલવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ...
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી-એનસીઆરમાં લાગુ કરવામાં આવેલ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ચોથા તબક્કાને અમલમાં રાખ્યો હતો. હાલમાં કોર્ટે તેને હટાવવાની પરવાનગી...
નવી દિલ્હીઃ અયોધ્યા-કાશી-મથુરા અને સંભલની જેમ અજમેર શરીફ દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો છે. હિંદુ સેનાની અરજીમાં અજમેર શરીફ દરગાહને મહાદેવનું મંદિર...
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની બેઠક પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસીન નકવીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના નિવેદનમાં...
નવી દિલ્હીઃ પાડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ભારે અશાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિંદુઓ પર હુમલા અને ધાર્મિક નેતા ચિન્મય પ્રભુની ધરપકડ બાદ...
નવી દિલ્હીઃ આજે મંગળવારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હિંદુ એકતા યાત્રાનો છઠ્ઠો દિવસ છે. આજે આ યાત્રા ઝાંસીના મૌરાનીપુરથી ઘુગસી ગામ...
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 4ના મોત થયા છે. સોમવારે પોલીસે હિંસા ભડકાવવા બદલ SP સાંસદ ઝિયાઉર...
સંભલની જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદે રવિવારે મોટો વળાંક લીધો હતો. મસ્જિદ પર હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ ફરીથી...
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે)...