ગઈ તા. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. હવે આ મામલે સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના...
આજે સોમવારે 28 જુલાઈએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય કાર્યવાહીમાં 100...
થાઈલેન્ડ સાથે ચાલી રહેલા સરહદ વિવાદમાં કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે લડાઈ તાત્કાલિક બંધ કરવાથી...
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે કહ્યું કે તેમને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા પાછળના વાસ્તવિક કારણ વિશે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે ભાઈઓની નિકટતા સતત વધી રહી છે. રવિવારે ફરી એકવાર આ વાત જોવા મળી જ્યારે મનસેના વડા રાજ ઠાકરે ઉદ્ધવ...
બિહારની સૌથી મોટી વિપક્ષી પાર્ટી આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે શનિવારે એક મોટી જાહેરાત...
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે. સુપ્રિયા સુલે (NCP-SP), રવિ કિશન (BJP), નિશિકાંત દુબે (BJP) અને...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ...
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેની સરહદ પર ભીષણ લડાઈ ચાલુ છે. બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાના...
ગત રોજ બુધવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈ જવાની...