પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજા લહેરાવી. આ પ્રસંગે RSS વડા મોહન ભાગવત પણ PM મોદી સાથે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા. 25 નવેમ્બરના રોજ રામ મંદિર ધ્વજવંદન સમારોહ માટે અયોધ્યાના રામ મંદિર પહોંચ્યા. તેમણે ઐતિહાસિક ધ્વજવંદન સમારોહ પહેલા...
ઇથોપિયાના હેઇલ ગુબિન જ્વાળામુખીના વિસ્ફોટને કારણે વિશાળ રાખનું વાદળ 25,000-45,000 ફૂટની ઊંચાઈએ ભારત પહોંચ્યું છે, જેના કારણે દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર ભારતના...
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે તા. 24 નવેમ્બરે 89 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ સંસ્કારમાંથી...
પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર હવે રહ્યા નથી. સમાચાર એજન્સી IANS અનુસાર, આજે તેમનું અવસાન થયું. પરિવાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું...
આજે સોમવારે સવારે 10 વાગ્યે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંત શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા. G-20...
આજે સોમવારે સવારે પાકિસ્તાનના પેશાવરમાં અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી (FC) ના મુખ્યાલય પર એક મોટો આતંકવાદી હુમલો થયો. બે આત્મઘાતી હુમલાખોરોએ FC મુખ્યાલય...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના લગ્ન પિતાની તબિયત અચાનક નબળી પડતાં મુલતવી રાખવામાં આવ્યા છે. આજે બપોરે લગ્ન થવાના...
બિહારમાંથી એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. હાલમાં નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં રાજયમાં 40 સ્તનપાન કરાવતી મહિલાઓના સ્તન દૂધમાં...
મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ પીસ ઓનર્સ 2025 કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાને 26/11, પહેલગામ હુમલો અને તાજેતરના દિલ્હી વિસ્ફોટો પર ભાવનાત્મક ભાષણ આપ્યું....