સદ્દનસીબે ગુજરાતમાં એક મોટી દુર્ઘટના ટળી છે. ગુજરાતના એરપોર્ટ પરથી ટેક્ઓફ બાદ રનવે પર જ પ્લેનનું વ્હીલ નીચે પડ્યું હતું. જે બાબતથી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટેલેકે તા.13 સપ્ટેમ્બર 2025 મણિપુરની મુલાકાતે જશે. રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલી અશાંતિ વચ્ચે તેમની આ...
બિહારમાં મતદાન અધિકાર યાત્રા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની માતા સાથે દુર્વ્યવહાર થયાના હોબાળા પછી બિહાર કોંગ્રેસે તેના X હેન્ડલ પર વડાપ્રધાન મોદી...
આજ રોજ તા.12 સપ્ટેમ્બર 2025ના શુક્રવારે સીપી રાધાકૃષ્ણને દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ માટેનો શપથ...
ભારતના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે તા.12 સપ્ટેમ્બર શુક્રવારે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ...
નેપાળના કાઠમંડુમાં થયેલા બળવાના બે દિવસ પછી ગુરુવારે જનરલ-ઝેડ નેતાઓ આગળ આવ્યા. અનિલ બાનિયા અને દિવાકર દંગલે કહ્યું, યુવાનોનો આ વિરોધ એટલા...
પંજાબ સહિત ઉત્તર ભારતમાં વરસાદે કહેર મચાવ્યો છે. છેલ્લાં કેટલાંય દિવસોથી પંજાબ પૂરમાં સપડાયું છે. પૂરના પાણીના લીધે પંજાબના અનેક જિલ્લામાં ખાનાખરાબી...
બિહારની રાજધાની પટનામાં બુધવારે રાત્રે આરજેડીના નેતા અને જમીન વેપારી રાજકુમાર રાય ઉર્ફે આલા રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સમગ્ર...
દિલ્હી પોલીસે તહેવારોની મોસમ પહેલા જ મોટો આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. પોલીસ દ્વારા વિવિધ રાજ્યોમાંથી પાંચ આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે....
નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને વચગાળાની સરકારની કમાન સોંપવામાં આવી શકે છે. જનરલ-ઝેડ ચળવળની એક મોટી બેઠકમાં પાંચ હજારથી વધુ...