વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મણિપુરની મુલાકાત લીધી. બે વર્ષ પહેલા ફાટી નીકળેલી હિંસા પછી પીએમ મોદીનો આ પૂર્વોત્તર રાજ્યનો પહેલો પ્રવાસ છે....
ચુરાચંદપુરમાં વિકાસ પ્રોજેક્ટ્સના લોન્ચિંગ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મણિપુરની ભૂમિ હિંમત અને બહાદુરીની ભૂમિ છે. તેમણે કહ્યું...
રશિયાના કામચાટકા વિસ્તારમાં શનિવારે 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)એ આ માહિતી આપી હતી. ભૂકંપ બાદ દરિયાકાંઠે...
સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે. વચગાળાના વડાપ્રધાન તરીકે શુક્રવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને...
નેપાળમાં રિપોર્ટિંગ કરી રહેલા ભારતીય પત્રકારો પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. શુક્રવારે બે ભારતીય પત્રકારો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એક...
સદ્દનસીબે ગુજરાતમાં એક મોટી દુર્ઘટના ટળી છે. ગુજરાતના એરપોર્ટ પરથી ટેક્ઓફ બાદ રનવે પર જ પ્લેનનું વ્હીલ નીચે પડ્યું હતું. જે બાબતથી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટેલેકે તા.13 સપ્ટેમ્બર 2025 મણિપુરની મુલાકાતે જશે. રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલી અશાંતિ વચ્ચે તેમની આ...
બિહારમાં મતદાન અધિકાર યાત્રા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની માતા સાથે દુર્વ્યવહાર થયાના હોબાળા પછી બિહાર કોંગ્રેસે તેના X હેન્ડલ પર વડાપ્રધાન મોદી...
આજ રોજ તા.12 સપ્ટેમ્બર 2025ના શુક્રવારે સીપી રાધાકૃષ્ણને દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ માટેનો શપથ...
ભારતના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે તા.12 સપ્ટેમ્બર શુક્રવારે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ...