Gujarat
ગુજરાતમાં વધતા ચાંદીપુરા કેસ વચ્ચે આરોગ્ય વિભાગનું ડોર-ટુ-ડોર અભિયાન, 391 ઘરોમાં સર્વે અને બાળકોની આરોગ્ય તપાસ શરૂ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો અને બાળકોના મોતની ઘટનાઓ બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શનમાં આવી ગયું છે. વાયરસનો વધુ ફેલાવો અટકાવવા...