23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ સિંહને મોટી રાહત મળી છે. એક ઐતિહાસિક ચુકાદામાં, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તેમને...
તિરુપતિ બાલાજી મંદિર પ્રસાદમ વિવાદમાં સુબ્રમણ્યમ સ્વામીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સ્વામીએ ભેળસેળયુક્ત પ્રસાદમ અંગે આંધ્ર પ્રદેશ સરકારની વહીવટી તપાસ...
નવી દિલ્હી: સીબીઆઇ (CBI)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) કેસ અંગે એક મહત્વની માહિતી શેર કરી હતી. આ પહેલા આજે તારિખ...
નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં (Liquor scam case) પાછલા 18 મહિનાઓથી જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને (Manish...
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને કે. કવિતા વિરુદ્ધ તપાસ પુરી કરી...
નવી દિલ્હી: સીબીઆઈની ટીમે NEET પેપર લીક કેસમાં બુધવારે પટના AIIMSના (AIIMS Patna) ચાર મેડિકલ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. ત્યારે લગભગ 9...
નવી દિલ્હી: NEET કેસમાં CBIને મોટી સફળતા મળી હતી. અસલમાં આજે મંગળવારના રોજ સીબીઆઇએ આ મામલે બે મોટી ધરપકડ કરી હતી. જેમાં...
નવી દિલ્હી: અદાણી ગ્રુપના (Adani Group) સ્ટોક કેસની આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 જાન્યુઆરીના નિર્ણયની...
નવી દિલ્હી: કેજરીવાલની (Kejriwal) કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Liquor scam case) ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં...
નવી દિલ્હી: 76 દિવસ જેલમાં વિતાવ્યા બાદ આખરે આજે 29 જૂને દિલ્હીના (Delhi) સીએમ કેજરીવાલ માટે રાહતના સમાચાર આવ્યા હતા. અસલમાં આજે...