અમરેલીમાં શાસ્ત્રી નગરના રહેણાંક વિસ્તારમાં એક ખાનગી કંપનીના તાલીમ કેન્દ્રનું વિમાન ક્રેશ થયું. જેના કારણે વિમાનના પાયલટનું મોત નીપજ્યું. એવું કહેવાય છે...
રત્નકલાકારોની હડતાળ બાદ સુરતનું તંત્ર હરકતમાં આવ્યું છે. HVK ડાયમંડ કંપની સામે હવે કાયદેસરની કાર્યવાહી થવા માંડી છે. રત્નકલાકારોની હડતાળ બાદ મળેલી...
પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન પીએમ મોદીનું વિમાન સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગયું છે....
મંગળવારે, દિલ્હી હાઈકોર્ટે રૂહ અફઝાને ‘શરબત જેહાદ’ કહેવા બદલ બાબા રામદેવને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે બાબા રામદેવનું નિવેદન અક્ષમ્ય છે...
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના નવા સંબોધનમાં કહ્યું છે કે બંધારણ વિશે કોઈ શંકા ન હોવી જોઈએ. બંધારણ કેવું હશે? આ અંગે અંતિમ...
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વકફ કાયદા વિરુદ્ધ ‘તહફુઝ-એ-ઓકાફ કોન્ફરન્સ’નું એક મોટું વિરોધ પ્રદર્શન...
બોલિવુડના ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. સુરતના બ્રાહ્મણ સમાજ દ્વારા...
થોડા દિવસો પહેલાં સુરતના એક પોલીસ કર્મીએ ઝેર પીધા બાદ અર્ધબેહોશ થયેલી મહિલાને ખભા પર ઉંચકી દોડી પીસીઆર વાનમાં હોસ્પિટલ પહોંચાડી જીવ...
લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર આસમાને પહોંચી ગયા છે. સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના...
આ વખતે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને 9 ઓગસ્ટ સુધીમાં સમાપ્ત થશે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે...