ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે મંગળવારે કહ્યું કે તેમણે બાંગ્લાદેશમાં સંગઠન સાથે સંકળાયેલા પૂજારીઓને અપીલ કરી છે કે તેઓ ભગવા વસ્ત્રો ન...
લોકસભામાં વિદેશ મંત્રી ડો.એસ. જયશંકરે ભારત-ચીન સરહદ વિવાદ પર માહિતી આપતા કહ્યું કે LAC પર સ્થિતિ સામાન્ય છે. હાલમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના...
ઢાકા: બાંગ્લાદેશમાં રાજદ્રોહના આરોપમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસને હવે એક મહિના સુધી જેલમાં રહેવું પડશે. ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર...
નવી દિલ્હીઃ લોકપ્રિય કોરિયન અભિનેતા પાર્ક મીન જેનું 32 વર્ષની વયે અવસાન થયું છે. તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. કોરિયન...
બાંગ્લાદેશમાં ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પછી શનિવારે (30 નવેમ્બર, 2024) બાંગ્લાદેશના ચટગાંવમાં અન્ય એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી....
સીરિયામાં બળવાખોર જૂથે દેશના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો અને ઇદલિબના અડધાથી વધુ વિસ્તાર પર કબજો કરી લીધો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા...
બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના અગ્રણી ચહેરા અને ઈસ્કોન મંદિર સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ સ્થિતિ વધુ વણસી રહી છે. તેમના જેલમાં...
નવી દિલ્હીઃ ચીનને મોટો જેકપોટ લાગ્યો છે. ચીનમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો છે. તેની કિંમત અંદાજે 7 કરોડ રૂપિયા છે....
નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જારી થયું હોવાના સમાચાર બાદ હવે આ મામલે ભારત સરકોરનું નિવેદન બહાર...
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને લઈને હંગામો ચાલુ છે. રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા ચિન્મય પ્રભુને લઈને ઈસ્કોને...