IPL 2025 માં અત્યાર સુધીમાં 57 મેચ રમાઈ છે. સિઝનની 58મી મેચ 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી વચ્ચે રમાઈ...
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ પછી ટીમ ઈન્ડિયાનa સ્ટાર ખેલાડી વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યો હતો. અહીં...
વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીએ પોતાની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીનો અંત લાવી દીધો છે. તેણે 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી...
ભારતીય ક્રિકેટ ચાહકોને આજે મોટો આંચકો લાગ્યો જ્યારે વિશ્વ ક્રિકેટના દિગ્ગજ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી....
ભારતીય ક્રિકેટને એક અઠવાડિયામાં બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી...
બીસીસીઆઈએ ટીમોને આઈપીએલ 2025 ફરી શરૂ કરવા માટે તૈયારી કરવા જણાવ્યું છે. તેમને મંગળવાર સુધીમાં તેમના ખેલાડીઓને નિયુક્ત સ્થળોએ બોલાવવા કહ્યું છે....
સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો પણ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે હોવાનું જણાય છે. અમીરાત...
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે ટુર્નામેન્ટ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી જે પછી મે મહિનામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ...
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈ (BCCI)ને પણ જાણ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે એક મોટો નિર્ણય લીધો. તણાવને ધ્યાનમાં રાખીને...