આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતના નવા ટેસ્ટ કેપ્ટન અને ટીમની જાહેરાત અંગે એક મોટી અપડેટ આવી છે. અજિત અગરકર અને મુખ્ય કોચ...
IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મંગળવારે લાંબી બેઠક બાદ BCCIએ આ નિર્ણય લીધો. IPL...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી જેમાં હૈદરાબાદનો...
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એશિયા કપમાંથી ભારતના ખસી જવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. સૈકિયાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે ભારતના એશિયા કપમાંથી...
ગઈ તા. 8 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, બંને દેશો વચ્ચે તણાવ હજુ પણ યથાવત...
IPL 2025 ની 59મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) એ રાજસ્થાન રોયલ્સ (RR) ને 10 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ વર્તમાન સિઝનના...
રોહિત શર્માની નિવૃત્તિ પછી જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમના આગામી ટેસ્ટ કેપ્ટન બનવા માટે પહેલી પસંદગી હતો. બુમરાહની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયામાં...
ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમના બે અનુભવી ખેલાડીઓએ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. સૌ પ્રથમ...
વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ પછી વિશ્વભરના દિગ્ગજો તરફથી પ્રતિક્રિયાઓ આવી. છે. રોહિત શર્માએ 7 મેના રોજ અને વિરાટ કોહલીએ 12...
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના ODI વર્લ્ડ કપમાં ભાગ્યે જ રમી શકશે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન...