પાકિસ્તાન તરફથી એક મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ભારતથી ખૂબ ડરી ગયું છે અને તેને ડર છે કે ભારત તેના પર હવાઈ...
આ વખતે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને 9 ઓગસ્ટ સુધીમાં સમાપ્ત થશે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે...
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ શનિવારે 2008 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની બીજા દિવસે પણ પૂછપરછ કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર...
સુરત: લગ્ન એ હિંદુ સંસ્કૃતિમાં એક પવિત્ર બંધન ગણાય છે અને એ માટે શુભ મુહૂર્તનું વિશેષ મહત્વ રહેલું છે. હિંદુ ધર્મ અનુસાર,...
શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે ચીનનું નામ લીધા વિના તેને કડક સંદેશ આપ્યો છે. પીએમ મોદીની હાજરીમાં તેમણે ભારતને ખાતરી આપી કે શ્રીલંકા તેના...
ચેટજીપીટી નિર્માતા ઓપનએઆઈએ ગયા અઠવાડિયે GPT 4o ઇમેજ મેકર ટૂલ રજૂ કર્યું હતું અને તે લોન્ચ થયાના બીજા દિવસે વાયરલ થઈ ગયું...
હાલમાં સોશિયલ મીડિયા પર ગિબલી (Ghibli) સ્ટાઇલની તસવીરો ખૂબ જોવા મળી રહી છે. એવું કહી શકાય કે સોશિયલ મીડિયા યુઝર્સ હવે આ...
વોટ્સએપએ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુવિધા મળે છે. આ પ્લેટફોર્મ પર...
નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર નવ મહિના અવકાશમાં રહ્યા પછી બુધવારે (ભારતીય સમય) વહેલી સવારે પૃથ્વી પર પાછા ફર્યા. બંને...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...