ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા તેમજ તે અંગેના NGTના આદેશોના પાલનમાં બેદારકરી દાખવનાર જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કોંગ્રેસનીરજૂઆત સુરત શહેર અને...
હજીરામાં ફરી એકવાર દીપડા દેખાયો છે. આ વખતે કૃભકો કંપનીના ગેટની એકદમ નજીક આવીને દીપડો ઉભો રહ્યો હતો. દીપડો સીસીટીવી કેમેરામાં કેદ...
શહેરના કતારગામ અને અમરોલી વિસ્તારને જોડતા રત્નમાલા બ્રિજના લોકાર્પણની લાંબા સમયથી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. આખરે લોકોના ઈંતજારનો અંત આવ્યો...
સુરતઃ પાલના સંજીવ કુમાર ઓડિટોરિયમ જેવું ભવ્ય ઓડિટોરિયમ હવે કતારગામ વિસ્તારના મળવા જઈ રહ્યું છે. કતારગામમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ...
પ્રયાગરાજમાં ભાજપ સરકાર દ્વારા પૂજનીય જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો ઉપર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં...
સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં અગાઉ બહાર આવેલા રૂ.200 કરોડના કૌભાંડ બાદ પોલીસ વિભાગમાં હલચલ મચી હતી.આ કૌભાંડના સંદર્ભમાં પો.કમિ. અનુપમસિંહ ગેહલોત દ્વારા...
સુરત : સુરત જિલ્લાના તડકેશ્વરમાં બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ સમયે જ તૂટી પડતા રાજ્યભરમાં સરકારી બાંધકામોની ગુણવત્તા અને તેમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે...
સુરત: અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતાં મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવેએ હાલના 16 કોચને બદલે 20 કોચવાળી આ પ્રીમિયમ...
સુરત : શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા શાહપોરના માછલીપીઠ નજીક આજે મોટી દુર્ઘટના ટળતી રહી હતી. મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન અચાનક જમીન...
ટ્રેનોના અકસ્માતને રોકવા માટે હવે ટ્રેનોમાં ક્વચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉધનાથી જલગાંવ વચ્ચેના 306 કિ.મી. લાંબા રૂટ પર આ...