સુરતઃ સુરત શહેરે સ્વચ્છતાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સુરતને વાયુ સ્વચ્છ સર્વેક્ષણ ક્ષેત્રમાં નેશનલ એવોર્ડ મળ્યો છે....
હજુ ગણેશોત્સવ પૂર્ણ થયો નથી ત્યાં તો સુરતમાં નવરાત્રીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે. રવિવારે શહેરના રામકથા રોડ પાસે આવેલા એપ્રિકોટ એસી ડોમમાં...
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફાના જન્મ દિવસની ઉજવણીના અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરમાં ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. સરકાર કી...
સુરતમાં મોડી રાત સુધી ગણેશ વિસર્જન ચાલ્યું હતું. વિસર્જન યાત્રામાં મોડે મોડે જોડાવાના સુરતીઓના ટ્રેન્ડને કારણે રાત્રે ઓવારાઓ પર મોડે સુધી વિસર્જન...
સુરતમાં ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે. સાંજે છ વાગ્યા સુધીમાં 58 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાઈ ચુક્યું છે જેમાં 5500 મોટી અને...
વીકએન્ડના મિની વેકેશનમાં રાજકોટની આર.કે. યુનિવર્સિટીના સ્ટુડન્ટ્ના એક ગ્રુપે દીવમાં પિકનીકનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ મિત્રો સાથે મજા કરવા નીકળેલા આ ગ્રુપ...
સુરતમાં બપોર બાદ ગણેશ વિસર્જન યાત્રાનો ભાગળ ચાર રસ્તા ખાતે રંગ જામ્યો હતો. ભાગળ ચાર રસ્તા ખાતે સુરતના ફેમસ દાળિયા શેરીના ગણેશજી...
શહેરમાં આ વખતે મોટી ગણેશ પ્રતિમાઓનો ટ્રેન્ડ જોવા મળ્યો છે ત્યારે વિશાળકાય ગણેશ પ્રતિમાઓનું વિસર્જન ડુમસ હજીરા અને મગદલ્લા ખાતે કરાઈ રહ્યું...
સુરતઃ ગણેશ વિસર્જનની આગલી રાતે ઈચ્છાપોરમાં ભયંકર અકસ્માત થયો હતો. અહીં રોંગ સાઈડ પર દોડતા ટ્રેક્ટરે કારને ટક્કર મારી હતી. આ અકસ્માતને...
સુરત: ઉધના વિસ્તારમાં રહેતા વકીલ તેમજ પૂર્વ કોર્પોરેટરના પુત્ર ફિરોઝખાન પઠાણ (ઉં.વ.આશરે 50 વર્ષ)એ પાલ કેબલ-સ્ટેઈડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી જીવન...