ભાજપના મોરચાની સરકાર તેના 8 વર્ષની પૂર્ણાહુતિની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે કાશ્મીરી પંડિતોની હત્યાના બીજા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. તાજેતરમાં ‘કાશ્મીર...
સુરત મહાનગરપાલિકાના ચોકબજાર હેરીટેજ પ્રોજેકટના ચાર રસ્તે આવેલી મૂળ શ્રી રામભરોસે હોટેલ લોજીંગ એન્ડ બોર્ડિંગ હાઉસ (અત્યારની શ્રી રામભરોસે આઇસ્ક્રીમ એન્ડ કોલ્ડ્રીંકસ)...
પંજાબી ગાયક સિધુ મુસાવાલાની હત્યા થઈ તેના કલાકો પછી દિલ્હી પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે તેના ખૂનના કાવતરાંમાં દિલ્હીની તિહાર જેલમાં...
આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી A.P.J અબ્દુલ કલામનો એક બહુ જ પ્રખ્યાત સુવિચાર છે કે ‘ સપનાંઓ એ નથી જે આપણે રાત્રે ઊંઘવામાં...
એવું કહેવાય છે કે તંબાકુના સેવનથી દર વર્ષે દુનિયાના 8 મિલિયન લોકો પ્રભાવિત(રોગિષ્ઠ) થાય છે. ભારત તંબાકુના નિકાસમાં બ્રાઝીલ, ચીન, અમેરિકા, મલાવી...
આજે લગભગ ગીરમાં 600 સિંહ છે, જે 1500 સ્કવેર મીટરના એરિયામાં રહે છે. હવે આટલો એરિયા એને નાનો પડે છે. રાજાને મુક્તપણે...
સુરત મહાનગરપાલિકા દ્વારા 1987માં ક્લાર્કની ભરતી કરવામાં આવેલી. એ પછી ખૂબ જ લાંબા સમય પછી 2013માં SMC દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત...
ન્યાયની હંમેશા ગરિમા જળવાઇ રહે તેવો અભિગમ ધરાવતા અને ન્યાયના પ્રહરી સમાન વલસાડના પારસી -જરથોસ્તી સમાજના યુવાન – હાઇકોર્ટના ધારાશાસ્ત્રી જમશેદજી –...
એક દિવસ ગુરુજીએ આશ્રમમાં પ્રશ્ન પૂછ્યો, ‘તાકાત એટલે શું?’ શિષ્યોએ કહ્યું, ‘માણસમાં રહેલા શારીરિક બળને તેની તાકાત કહેવામાં આવે છે.’ ગુરુજીએ કહ્યું,...
આ બ્રહ્મપુત્રા નદી આવે છે ક્યાંથી? આજથી પોણા બસો વરસ પહેલાં ભારત ઉપર રાજ કરનારા અંગ્રેજોને આ સવાલ થયો હતો. આ પ્રશ્ન...