અનોખી અનાયાએ આજે એક નવો જ પ્રશ્ન પૂછયો. તેણી વાંચવા બેઠેલી અને જમણા ખભા ઉપરથી પલ્લી (એટલે ગરોળી) પડીને પસાર થઇ ગઇ....
ઘુંડીરાજ રચિત ‘જાતકાભરણ’ જ્યોતિષ ગ્રંથ ફળ કથન માટે ખૂબ જ ઉપયોગી છે. તેના આધારે બારે ભાવમાં સૂર્યનું ફળ જોઈશું. પ્રથમ ભાવ એટલે...
મૃગશીર્ષ નક્ષત્ર (૧)ભૂમંડળનું પાંચમું નક્ષત્ર મૃગશીર્ષ છે. આ નક્ષત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતનો અડધો ભાગ વૃષભ રાશિમાં અને પછીનો અડધો ભાગ...
ત્રિપુરાતાપિની ઉપનિષદ્, ત્રિપુરોપનિષદ્, લલિતાસહસ્રનામ, તન્ત્રરાજ, કામકલાવિલાસ વગેરેમાં શ્રીયંત્રનું માહાત્મ્ય વર્ણવેલું છે.સમ્યક્ શતક્રતુન કૃત્વા યત્ફલં સમવાજુયાત્!તત્ફલં લભતે જકત્યા કૃત્વા શ્રીચક્રપૂજનમ્!!સો યજ્ઞો કરવાથી જે...
વડોદરા : વડોદરામાં દૂષિત પાણી અને ઉભરાતી ગટરોની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.પાલિકાની વડી કચેરી ખાતે અનેક રજૂઆતો છતાં પણ સમસ્યાનું...
‘અગ્નિપથ’ લશ્કરમાં ભરતીની નવી યોજનાનો વિરોધ ધીરે ધીરે સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી વકરી રહ્યો છે. કોઈ પણ યોજનાનો વિરોધ લોકશાહી પધ્ધતિથી...
હમણાં છેલ્લા વર્ષોથી નવા ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં હેડ લાઈટમાં LED લાઈટનો ઉપયોગ થતો થયો છે. આ LED લાઈટમાં પણ અપર...
તા.૨૭ જૂન ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં ૧૦ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ કાર્ગો શરૂ કરવા બ્લેકમેઇલિંગ શરૂ...
ઇરાનથી પોતાના જરશોસ્થી ધર્મની રક્ષા માટે પારસીઓ ભારતમાં આવ્યા અને સંજાણ બંદરે ઉતર્યા હતા. આમ ભારત દેશે પારસીઓને પનાહ આપી હતી આથી...
આજકાલ અખબારોનાં પાનાં ઉથલાવતાં કોઈ ને કોઈ પેજ ઉપર આગના બનાવો બનવાના સમાચાર અચૂક વાંચવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી તો મોટી...