હા, જીવનમાં અને જગતમાં જે કાંઈ થાય છે તે સર્વ પરમાત્માના સંકલ્પ પ્રમાણે જ થાય છે. બધું જ ભગવાનની ઇચ્છાથી થાય છે....
ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનૈરથૈ,ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા:મતલબ કે કોઇપણ કાર્ય વિચાર કરવા માત્રથી પૂર્ણ નથી થતું. પણ...
મથુરા શહેરથી લગભગ 26 કિમી દૂર ગોવર્ધન પરિક્રમામાં માર્ગમાં રાધા કુંડ, શ્યામકુંડ એ ગોવર્ધન ટેકરી પાસે અરીતા નામના ગામમાં આવેલા બે પવિત્ર...
આસવનો વદ પક્ષ એટલે ક્ષણે ક્ષણે અંધકાર વધવાની ક્રિયા શરૂ થાય છે. ચંદ્રમા નાનો નાનો થતો જાય છે. દીવાઓથી રાત સજવા લાગે...
ઉત્સવો – તહેવારો – વ્રતોનું માનવ જીવનમાં મહત્ત્વનું સ્થાન છે. મનુષ્ય ઉત્સવ પ્રિય છે અને તેથી જ દરેક ધર્મ- સંપ્રદાયોમાં કોઇક ને...
એટનબરોએ ‘ગાંધી’ ફિલ્મ બનાવી પણ તેમાં ઘણી ઐતિહાસિક ઘટનાઓની ખામી હતી. 9મી જાન્યુઆરી 1915માં મુંબઇના બારામાં ગાંધી ઉતર્યા ત્યારે સૂરતના વિશિષ્ટ આગેવાન...
લખાયેલો ઇતિહાસ કાંઇ બધું જ કહેતો નથી. નગર અને નગરના લોકો બીજી રીતે પણ ઇતિહાસ ‘રચતાં’ હોય છે. સૌરાષ્ટ્રમાં રજવાડા હતા તો...
આપણે પ્રગતિશીલ મુસલમાનોએ અપનાવવા જોઈતા વલણ વિષે વાત કરી રહ્યા છીએ. ઇસ્લામ મહાન ધર્મ છે, ઇસ્લામ શાંતિનો ધર્મ છે, ઇસ્લામ સમાનતામાં માને...
શક્ષિણ ભારતીય દિગ્દર્શક મણિરત્નમે હંમેશાં ‘ક્લાસ અપાર્ટ’ ફિલ્મો બનાવી છે પછી તે ‘રોજા’હોય કે ‘બૉમ્બે’ હોય. તાજેતરમાં એમની એક ભવ્યાતિભવ્ય ફિલ્મ રિલીઝ...
તા. 6-8-20 ના ‘ગુજરાતમિત્ર’માં ગુજરાતના રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ એક જોરદાર જાહેરાત કરી કે મુસ્તુફા મહેશ બની ભોળી દીકરીને પ્રેમમાં ફસાવશે તો કડક...